જજનો બફાટ: પીડિતા માણી શકે છે રેપની મજા

તેમને પૂછવામાં આવ્યું કે બળાત્કાર માટે મોતની હોવી જોઇએ ? તો સનુસીએ કહ્યું હતું કે બની શકે છે કે બળાત્કારી અને પીડિતાએ પણ આની મજા માણી હોય, આવા સમયે મોતની સજા આપતાં પહેલાં આપણે વિચારવું જોઇએ. મળતી માહિતી મુજબ ન્યાયાધીશની ગરિમાને શોભા ન આપનાર આ બેહુદા મજાક પર હાજર સમિતિના સભ્યો અટ્ટાહાસ્ય કરવા લાગ્યા હતા.
ત્યારબાદ સનુસીએ માફી માંગી હતી અને કહ્યું હતું તેમને ' મુલાકાતીઓનો તણાવ દુર કરવા માટે આ મજાક કરી હતી. બે રાજકીય દળોએ કહ્યું છે કે તે સનુસીનું નામાંકન રદ કરી દેશે. મહિલા અધિકાર સમૂહોએ પણ આ ટિપ્પણી કડક વિરોધ વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
