ઇરાનને અસૈન્ય પરમાણુ મહત્વકાંક્ષાને આગળ વધારવાનો અધિકાર છે : ભારત

બંને દેશોના નેતાઓએ વેપાર સંબંધિત મુદ્દાઓની સાથે મહત્વનાં અને જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જેવા કે આતંકવાદને નિયંત્રણાં લેવો, અફધાનિસ્તાન, ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને સિરિયાની સ્થિતિ વગેરે અંગે ચર્ચા કરી હતી.
ઇરાન મુદ્દે મર્કેલે જણાવ્યું કે તેમણે આ મુદ્દે મુદ્દાવાર ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું કે "વ્યક્તિગત રીતે હું નિરાશ તઇ છું કે વર્તમાન પરમાણુ કાર્યક્રમને સફળતા મળી નથી. જ્યાં સુધી જર્મનનીનો પ્રશ્ન છે અમે એ મુદ્દે ચિંતિત છીએ."
અમેરિકા, ઇઝરાઇલ અને તેમના કેટલાક સાથી દેશોએ આરોપો મુક્યા છે કે ઇરાન કેટલાક અસૈન્ય હેતુઓ સાથે પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. જો કે ઇરાને આરોપોને ખોટા ગણાવ્યા છે. ઇરાને જણાવ્યું છે કે તે એનપીટીને માને છે. તેઓ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (આઇએઇએ)ના સભ્ય છે. અને તેને શાંતિના હેતુ માટે પરમાણુ તકનીકનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી








Click it and Unblock the Notifications
