China: ઉગ્ર પ્રદર્શન બાદ લોકડાઉનમાં થોડી રાહત, જિંનપિગ જૂક્યા કે વધારે ખતનાક બની રહ્યા છે
ચીનમાં કોરોના વાઇરસે ફરી મોથુ ઉચકતા ચીનના ઘણા પ્રાંતોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. જેને લઇને ચીની સરકારને જનતાનો ગુસ્સાનો સામોન કરવો પડ્યો હતો અત્યાર સુધી ચૂનમાં જનતાની માગોનું કોઇ મહત્વ નહોતુ. અને પ્રદર્શન કરનાર
ચીનમાં કોરોના વાઇરસે ફરી મોથુ ઉચકતા ચીનના ઘણા પ્રાંતોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. જેને લઇને ચીની સરકારને જનતાનો ગુસ્સાનો સામોન કરવો પડ્યો હતો અત્યાર સુધી ચૂનમાં જનતાની માગોનું કોઇ મહત્વ નહોતુ. અને પ્રદર્શન કરનારને જેલમાં ફેકી દેવામાં આવતા હતા. અને ત્યાર બાદ મારી નાખવામાં આવ્તા હતા., પરંતુ પહેલી વાર ચીનમાં ભારે પ્રદર્શન બાદ ચીની અધિકારીઓએ એન્ટી વાયરલ નીયમમો ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, અત્યાર સુધી પુરી રણનીતિનો ખુલાસો નથી કરવામાં આવ્યો.

ચીનની સરકાર તરફથી હજી સુધી રાષ્ટ્રપતિ શીં જિનપિંગ સાથે થઇ રહેલા પ્રદર્શનને લઇને કઇ નિવેદન આપવામમાં આવ્યુ નથી. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે, લોકોના ગુસ્સાને ઓછો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્ય છે. જો કે, વિશ્લેષકોને આના આશા નથી કે, કમ્યુનિસ્ટ પાર્ટી પોતાના કોવિડ રણનીતિથી પીછે ગઠ કરશે. કમ્યુનિસ્ટ પાર્ટી કોઇ પણ રણનીતિને દબાવી દેવામાં માહિર છે. પછી ભલે તેના માટે તેને હજાર બે હજાર લોકોને મારી નાખવા કેમ ના પડે. અત્યાર સુધી તે સ્પષ્ટ નથી કરવામા આવ્યુ કે, શુ્ક્રવારથી થઇ રહેલા ઉગ્ર આંદોલનકારીઓમાથી કેટલા લોકોને પકડવામાં આવ્યા છે. ચીનની રાજધાની બીજિંગ સહિતના અનેક શહેરોમાં પ્રદર્શન થઇ રહ્યા છે ચીનમાં આ પ્રકારના પ્રદર્શન ભાગ્યેજ જોવા મળે છે.
બીંજિંગની સ્થાનિય શહેર વહિવટી તત્ર દ્વારા સોમવારે જાહેરાત કરી હતી કે, હવે અપાર્ટમેન્ટ પરિસર સુધી જનાર રસ્તાને બ્લોક નહી કરવામાં આવે જ્યાં સંક્રમિત દર્દી મળી આવશે. બીજિગ તંત્રએ ગયા અઠવાડીયે શિનજિયાંગ અપાર્ટમેન્ટમાં લાગેલી બીષણ આગનો ઉલ્લેખ નથી કર્યો જેમા અંદાજે 10 લોકોના મોત થયા હતા. શિનજિયાંગ અપાર્ટમેન્ટમાં આગ લાગતા અધિકારીઓએ અપાર્ટમેન્ટમાથી બહાર ના આવા દેતાા લોકોના મોત થયા હતા. કેમ કે તે કોવિંડ પ્રતિંબંધનુ ઉલ્લંઘન થાય તેમ હતુ. અધિકારીઓએ ભાગવાની પ્રયાસ કરી રહેલા લોકોને રોકીને દરવાજો બંધી કરી દિધો હતો. ત્યાર ધી લોકો ગુસ્સો કરી રહ્યા છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
