લંડનની અદાલતે સાતમી વાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી
લંડનની અદાલતે સાતમી વાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી
લંડન ભાગોડૂ હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજીને બ્રિટેનની અદાલતે ફરી એકવાર ફગાવી દીધી છે. બ્રિટેનની અદાલતે અત્યાર સુધીમાં કુલ સાત વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી છે. પંજાબ નેશનલ બેંકના 14 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકાર બ્રિટેન સમક્ષ નીરવ મોદીના પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે.

ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ ભારતીય અધિકારીઓએ જજ સમક્ષ નીરવ મોદીના પાછલા વ્યવહાર પર વાંધો નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે જજે સૂચન કર્યું કે નીરવ મોદીને જામીન આપવી એક જોખમ હશે. નીરવ મોદી હાલ દક્ષિણ પશ્ચિમ લંડનની જેલમાં બંધ છે. આ મામલો ભારતની બે તપાસ એજન્સીઓ કેન્દ્રીય તપાસ બ્યૂરો અને સતર્કતા નિદેશાલયે દાખલ કર્યો હતો.
આ મહિનાની શરૂઆતમાં બ્રિટેનની અદાલતે ચાલી રહેલ પ્રત્યર્પણની સુનાવણીને 3 નવેમ્બર સુધી વધારી દીધી હતી. પાછલા મહિને નીરવ મોદીના કાનૂની વકીલે કોર્ટને જણાવ્યું કે મામલાના રાજનીતિકરણ થવાના કારણે નીરવ મોદીની ભારતમાં નિષ્પક્ષ સુનાવણઈ થવાની સંભાવના નથી અને તેઓ ભારતીય જેલોમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓની કમીને કારણે આત્મહત્યાના હાઈ રિસ્કનો સામનો કરી શકે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
