જોહાનિસબર્ગમાં બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાથી 52 લોકોના મોત
Johannesburg Fire: દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા છે. આ સિવાય 50થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જોહાનિસબર્ગ નગરપાલિકાએ આ માહિતી આપી.
જોહાનિસબર્ગ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે લાગેલી આગમાં શહેરના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં સ્થિત એક ઇમારતને નુકસાન થયું હતું અને સ્થળ પરથી 52 મૃતદેહો મળી આવ્યા બાદ મૃત્યુઆંક હજુ વધી રહ્યો છે.

સાઉથ આફ્રિકાની ન્યૂઝ24 ઓનલાઈન ન્યૂઝ સાઈટ અનુસાર, આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. હાલ ઈમારતને ખાલી કરાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઈમારત પાંચ માળની છે. આગ ઘણી હદ સુધી ઓલવાઈ ગઈ છે, પરંતુ કાળી પડેલી ઈમારતમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ






Click it and Unblock the Notifications
