શનિ ગ્રહ પરથી આવી દેખાય છે આપણી પૃથ્વી
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ શનિની કક્ષામાં પરિક્રમા કરી રહેલા એક અંતરિક્ષ યાન દ્વારા અંદાજે એક અરબ માઇલ દૂરથી લેવામાં આવેલી પૃથ્વી અને ચંદ્રની તસવીરો રજૂ કરી છે. કેસિની નામન આ અંતરિક્ષ યાને 19 જુલાઇએ આ તસ્વીરો ખેંચી હતી. આ તસવીરોમાં પૃથ્વી અને તેનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્રમાં એક બિંદૂ જેવા જોવા મળે છે.
આ તસવીરો થકી વૈજ્ઞાનિકો વોયજર-એક તરફથી 1990માં લેવામાં આવેલી પેલ બ્લૂ ડોટની તસવીરો પ્રત્યે સન્મન વ્યક્ત કરવા માગે છે. આ પહેલીવાર થયું હતું કે જ્યારે લોકોને પહેલાતી જ ખબર હતી કે તેમની ઘણે દૂરથી તસવીર લેવામાં આવી રહી છે.
નાસા તરફથી શરૂ કરવામાં આવેલા કાર્યક્રમ હેઠળ કેસિની પર લગાવવામા ંઆવેલા કેમેરાનું સંચાલન કરનારી ટીમના પ્રમુખ કૈરોલિન પાર્કોએ લોકો સાથે હાસ્ત ધૂનૂન કરતા કહ્યું કે, તેને અંતરગ્રહીય અંતરિક્ષ ફોટો સેશનનું નામ આપવામાં આવ્યું છે. તો ચાલો નાસા દ્વારા પોતાની વેબસાઇટ પર રજૂ કરવામાં આવેલી તસવીરો નિહાળીએ.

અંતરગ્રહીય અભિવાદનનો આનંદ ઉઠાવ્યો
કોલોરાડોના બ્યૂલડરના અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થાનથી ડોક્ટર પાર્કોએ કહ્યું કે, મને આ રોમાંચિત કરી રહ્યું છે કે વિશ્વભરના લોકો પોતાની સામાન્ય ગતિવિધિઓમાંથી થોડો સમય કાઢીને બહાર આવ્યા અને તેમણે રોબોટ અને તસવીરોને બનાવનારા અંતરગ્રહીય અભિવાદનનો આનંદ ઉઠાવ્યો.

પૃથ્વીની આ તસવીર દૂર્લભ છે
તેમણે કહ્યું કે, અતંરિક્ષયાન દ્વારા પૃથ્વીની જે તસવીરો લેવામાં આવી છે, તે ઘણી જ દુર્લભ છે, કારણ કે આ સૌર પ્રણાલીની બહારથી લેવામાં આવી છે. આ અંતરેથી પૃથ્વી સૂર્યની ઘણી નજીક છે.

સૂર્ય તરફ જોવામાં આવે તો થઇ શકાય છે અંધ
આ અંતરેથીજો કોઇ વ્યક્તિ સીધું જ સૂર્ય તરફ જુએ તો તેની આંખોની રોશની જઇ શકે છે અને કેમેરામાં લાગેલા સંવેદનશીલ યંત્ર ચમકતા કિરણોથી ખરાબ થઇ શકે છે.

સૂર્ય, શનિની પાછળ જતો રહ્યો ત્યારે ખેંચી તસવીર
અંતરિક્ષયાને આ તસવીરો ત્યારે ખેંચી જ્યારે સૂર્ય, શનિની પાછળ જતો રહ્યો હતો અને પ્રકાશ આવતો બંધ થઇ ગયો હતો.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
