ઓસામાને અમેરિકાએ નથી માર્યો, તેણે ખુદને બોમ્બથી ઉડાવ્યો હતો!
વોશિંગ્ટન, 29 મે : અમેરિકા આજે પણ અલકાયદાના વડા ઓસામા બિન લાદેનને મારવાનો જશ ખાટી રહ્યો છે. પરંતુ હવે એક નવી જાણકારી અનુસાર ઓસામાને અમેરિકાએ નહીં પરંતુ ઓસામાએ પોતે આત્મહત્યા કરી લીધી હતી.
ઓસામાના પૂર્વ બોડીગાર્ડે દાવો કર્યો છે કે ઓસામાએ પોતાને પોતાના હાથોથી જ મારી નાખ્યો હતો. બોડીગાર્ડ અનુસાર ઓસામા બિન લાદેનને અમેરિકન નેવી સીલ્સે ન્હોતો માર્યો, પરંતુ તેણે પોતાને બોમ્બથી ઉડાડી પતાવી દીધા હતા. ઓસામાના આ પૂર્વ બોડીગાર્ડના દાવામાં કેટલી વાસ્તવિકતા છે એતો તે જ જાણે છે અથવા તો અમેરિકા.

ઓસામાને અમેરિકાએ નથી માર્યો, તેણે ખુદને બોમ્બથી ઉડાવ્યો

ઓસામાને અમેરિકાએ નથી માર્યો, તેણે ખુદને બોમ્બથી ઉડાવ્યો

ઓસામાને અમેરિકાએ નથી માર્યો, તેણે ખુદને બોમ્બથી ઉડાવ્યો

ઓસામાને અમેરિકાએ નથી માર્યો, તેણે ખુદને બોમ્બથી ઉડાવ્યો

ઓસામાને અમેરિકાએ નથી માર્યો, તેણે ખુદને બોમ્બથી ઉડાવ્યો
The Man Who Killed Osama bin Laden
લાદેનના પૂર્વ બોડીગાર્ડ નબીલ નઇમ અબ્દૂલ ફતેહે જણાવ્યું કે જે વખતે ઓસામાનું મૃત્યુ થયુ હતું. એ વખતે તે ત્યાં હાજર ન્હોતો. જોકે ઓસામાના વિરોધીઓનું માનવું છે કે તેના સમર્થક જાણી જોઇને આવી અફવાઓ ફેલાવી રહ્યા છે અને પૂર્વ બોડીગાર્ડના દાવામાં કોઇ પણ સત્યતા નથી. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાં 2 મે, 2011ના રોજ અમેરિકન સીલ કમાંડરોની કાર્યવાહીમાં માર્યો ગયો હતો.
એક અખબારને આપેલા ઇન્ટર્વ્યૂમાં નઇમે કહ્યું કે ઓસામાને સમુદ્રમાં દફનાવવાની વાત હજમ નથી થતી. તેણે આરોપ લગાવ્યો કે આ મામલામાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ખોટુ બોલી રહ્યા છે. નઇમે એ પણ કહ્યું કે ઓસામા 10 વર્ષથી વિસ્ફોટકોથી લાદેલું બેલ્ટ પહેરતો હતો અને પકડાઇ જવાની બીકે તેણે એ બેલ્ટથી પોતાને પણ ઉડાવી દીધો.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
