પાક.એ ફરી કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન

સેનાના અધિકારીયોએ આજે જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ ગઇકાલે રાત્રે પુંછ ક્ષેત્રમાં ગોત્રિયા અને મનકોટા ચોકીયો પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ આ ગોળીબારનો જવાબ ગોળીબારી કરીને આપ્યો હતો. જોકે આ ગોળીબારમાં કોઇ જાનહાની થઇ નથી.
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ગઇકાલે પાકિસ્તાનથી યુદ્ધવિરામનો સન્માન કરવાનું જણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે બંદૂક કોઇપણ સમસ્યાનું સમાધાન નથી. પાકિસ્તાન બે મહિનામાં 23 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.
More From
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
