ઓસી.ની સંસદમાં રજૂ કરાયો 'શીખ રમખાણ'નો પ્રસ્તાવ

ઉત્તરી ક્વીસલેન્ડના સાંસદ વારેન એન્સ્ચે ગુરૂવારે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી 1984ની ઘટનાઓને શીખ વિરોધી રમખાણ કહેવાશે ત્યાં સુધી શીખોને ન્યાય નહીં મળે. આને માનવસંહાર માનવો જોઇએ. આ પ્રસ્તાવ પર લગભગ સાડાચાર હજાર હસ્તાક્ષર કરેલા છે.
ઓસ્ટ્રેલિયાની સંસદમાં પહેલીવાર આ મામલો સામે આવ્યો છે. ત્યાના શીખ સમુદાયે એંસ્ચ પાસે આ મામલાને ત્યાની સંસદમાં રજૂ કરવા માટે મદદ માગી હતી. તેમણે રાજધાની કેનબરામાં રજૂ કરતા પહેલા એક જાહેર મંચ પર આ પ્રસ્તાવનું પઠન કર્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થીત રહ્યા હતા.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
