ભારતને 'આંતકી રાષ્ટ્ર' જાહેર કરોઃ હાફિઝ સઇદ

શિંદે દ્વારા ભાજપ અને આરએસએસ પર આતંકવાદી શિબિર ચલાવવા અને હિન્દુ આતંકવાદ ફેલાવવાના આરોપ લગાવવામાં આવ્યા બાદ સઇદે ત્યાં સુધી આરોપ લગાવ્યા કે પાકિસ્તાનમાં તમામ પ્રકારના આતંકવાદમાં ભારતીય સંગઠન સામેલ છે. ભારતીય હંમેશા પાકિસ્તાની સંગઠનો વિરદ્ધ દુષ્પ્રચાર કરતા રહે છે પરંતુ હવે તેના પરથી પડદો ઉઠી ગયો છે.
તેમણે વધુમાં કહ્યું, ભારતે અમને મુંબઇ હુમલામાં ફંસાવવાના પ્રયત્નો કર્યા પરંતુ પાંચ વર્ષ વીતી ગયા પછી પણ અદાલતોમાં અમારી વિરુદ્ધ કંઇ સાબિત થઇ શક્યું નથી. જમાત ઉદ દાવાનું નેતૃત્વ કરી રહેલા સઇદે એવી માંગ પણ કરી નાંખી કે પાકિસ્તાન સરકારે એ બાબતે પ્રયત્ન કરવો જોઇએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ભારતને આતંકવાદી રાજ્ય જાહેર કરે.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
