મક્કામાં ફરી થયો અકસ્માત, ભાગદોડમાં 220 લોકોની મોત
મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ મક્કામાં ફરી એક વાર મોટો અકસ્માત સર્જાયો છે. સાઉદી મીડિયા મુજબ અહીં ભાગદોડના કારણે લગભગ 220 લોકોની મોત થઇ છે અને 390 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યાં હાજર રહેલા લોકોનું કહેવું છે કે ચારે બાજુ લાશો જ દેખાઇ રહી છે.
નોંધનીય છે કે આ વર્ષે ભારત તરફથી હજ માટે 1.30 લાખ ભારતીયો ગયો છે. અને તેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ છે. જો કે હજી સુધી તે નથી જાણવા મળ્યું કે કેટલા ભારતીયો આ દુર્ધટનામાં ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે.

જાણકારી મુજબ મક્કામાં હજ યાત્રા દરમિયાન શેતાનને પથ્થર મારતી વખતે આ ભાગદોડ થઇ હતી. વળી આજે હજની અદાયગીનો છેલ્લો દિવસ છે. અને મક્કામાં આજે જ ઇદ છે. હાજી આજે જ દિન મીના, મુજદલફા અને મેદાન-એ-અરાફત બાદ જમેરાતમાં શેતાનને પથ્થર મારવાની રસ્મ અદા કરે છે.
વળી 12 સપ્ટેમ્બરના રોજ પણ નિર્માણ કાર્ય દરમિયાન એક વિશાયકાળ ક્રેન અચાનક જ પડતા લગભગ 107 લોકોની મોત થઇ હતી. જો કે આ પહેલા પણ અનેક વાર શેતાનને પથ્થર મારવાની રસમ દરમિયાન અનેક લોકોની મોત થઇ ચૂકી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
