લાપતા મલેશિયન વિમાનઃ ભારતમાં થઇ શકે છે 9/11 જેવો હુમલો!
નવી
દિલ્હી,
16
માર્ચઃ
શું
લાપતા
મલેશિયન
વિમાન
ભારત
પર
હુમલો
કરવા
માટે
હાઇજેક
કરવામાં
આવ્યું
છે?
અમેરિકાના
પૂર્વ
ઉપ
વિદેશ
મંત્રી
સ્ટ્રોબ
ટાલ્બોટની
વાત
માનીએ
તો
મલેશિયન
એરલાઇન્સની
ફ્લાઇટ
370ને
આતંકવાદીઓ
દ્વારા
એટલા
માટે
હાઇજેક
કરવામાં
આવ્યું
છે,
કારણ
કે
તેનાથી
તેઓ
ભારતના
કોઇપણ
શહેરમાં
9/11
જેવો
હુમલો
કરવા
માગે
છે.
ટોલ્બોટે
ટ્વીટર
પર
આ
પ્રકારની
આશંકા
વ્યક્ત
કરીને
ભારતમાં
સનસની
મચાવી
દીધી
છે.
સપ્ટેમ્બર
2011માં
અલકાયદાના
આતંકવાદીઓએ
અમેરિકાની
એરલાયન્સના
વિમાનને
હાઇજેક
કરીને
અમેરિકાના
વર્લ્ડ
ટ્રેડ
સેન્ટરની
ઇમારત
સાથે
અથડાવ્યું
હતું.
આ
હુમલામાં
અંદાજે
3
હજાર
જેટલા
લોકોના
મોત
નીપજ્યાં
હતા.
નોંધનીય
છે
કે,
મલેશિયા
એરલાયન્સના
વિમાન
છેલ્લા
8
દિવસથી
લાપતા
છે.
8
માર્ચે
કુઆલાલંપુરથી
ઉડાન
ભર્યાના
એક
કલાક
બાદ
આ
વિમાન
રહસ્યમયી
રીતે
લાપતા
થઇ
ગયું
હતું.
જેમાં
ચાલક
દળના
12
સભ્યો
ઉપરાંત
227
યાત્રીઓ
સવાર
હતા,
જેમાં
પાંચ
ભારતીય,
154
ચીની
અને
38
મલેશિયન
નાગરીક
છે.
Malaysian
plane
mystery:
Direction,
fuel
load
&
range
now
lead
some
to
suspect
hijackers
planned
a
9/11-type
attack
on
an
Indian
city.
—
Strobe
Talbott
(@strobetalbott)
March
15,
2014