દમિશ્કમાં આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ, 53ના મોત
બૈરુત, 22 ફેબ્રુઆરી: સીરિયાની રાજધાની દમિશ્કમાં એક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે, તથા 208 અન્ય ઘાયલ થઇ ગયા છે. સીરિયાઇ મીડિયા અનુસાર આ આતંકવાદી હુમલો સત્તારૂઢ અલ-બાથ પાર્ટીના રાજધાની સ્થિત મુખ્ય કાર્યાલયની નજીક ભીડ ભરેલા વિસ્તારમાં થયો. સીરિયાઇ મીડિયા અને પ્રત્યક્ષદર્શીયોના જણાવ્યા અનુસાર બોમ્બ વિસ્ફોટમાં ચોકનો એક ભાગ નષ્ઠ થઇ ગયો.
સીરિયાના સરકારી ટીવી ચેનલ પર વિસ્ફોટ સ્થળની તસવીરો પ્રસારિત કરી. આ વિસ્ફોટના થોડા સમય બાદ પ્રશાસને આ જ વિસ્તારમાંથી વિસ્ફોટકોથી લદાયેલી વધુ એક કારને ડ્રાઇવર સાથે જપ્ત કરી લીધી છે. એવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે આ જપ્ત કરાયેલી કારબોમ્બ દ્વારા વધુ એક વિસ્ફોટ કરવાનું સડયંત્ર હોય શકે છે.
વિસ્ફોટ વિસ્ફોટના બે કિલોમીટરના વિસ્તારમાં બ્લાસ્ટની અસર અનુભવાઇ હતી, ત્થા નજીકની ઇમારતો અને તેના કાચ તૂટી ગયા. વિસ્ફોટ બાદ ભીષણ ગોળીબાર પણ કરવામાં આવ્યો જેના પગલે આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી તથા મધ્ય દમિશ્ક જનારા બધા માર્ગ બંધ કરી દેવામાં આવ્યા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
