સીરિયાઃ હવાઇ હુમલામાં 60થી વધુ લોકોના મોત

નજરે જોનારાઓનું કહેવું છે કે સરકારી દળોએ વિદ્રોહીઓના કબજાવાલા એક શહેરમાં એક બેકરીને નિશાન બનાવ્યું હતું. સીરિયન આબઝર્વેટરી ફાર હ્યૂમન રાઇટ્સ દ્વારા જણાવવામાં આવ્યાનુંસાર આ હુમલામાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
હામાના ઉત્તર ભાગે આવેલા ગામ અને શહેર વચ્ચે બળવાખોરોની નવી જાહેરાતના જવાબમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે સીરિયામાં સરકારી દળો અને વિદ્રોહીઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં સરકારી દળો દ્વારા અનેક વિદ્રોહીઓને ઠાર માર્યા છે. આ બધાની વચ્ચે થોડા સમય પહેલા એવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી કે સીરિયામાં જે રાસાયણિક હથિયારો છે તે આતંકવાદીઓ અને વિદ્રોહીઓના હાથે લાગી શકે છે. પશ્ચિમના દેશો દ્વારા આ પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જો કે, રશિયાએ જણાવ્યું છે કે સીરિયામાં રાસાયણિક હથિયારો સુરક્ષિત છે અને હજુ સુધી તે કોઇના હાથમાં આવ્યા નથી તે સરકાર પાસે જ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
