પાક.માં જાસૂસીના આરોપમાં 2 ભારતીયોની ધરપકડ

ઝિયો ન્યૂઝ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે બે કથિત ભારતીય નાગરિકો સહિત પાંચ વ્યક્તિઓની લાહોરમાં બે અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. ચેનલના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ભારતીય નાગરિકો પર જાસૂસી કરવાનો આરોપ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે ચેનલ દ્વારા આ અંગે વધુ માહિતી આપવામાં આવી નથી.
સરકારી રેડિયો પાકિસ્તાને ટ્વિટર પર લખ્યું છે કે પાંચ કથિત ભારતીય જાસૂસોની પાકિસ્તાન ભારત સરહદ પરથી ધરપકડ કરવામાં આવી છે. જોકે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક જાહેરાત પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાન અને ભારતની સરહદ પર સંબંધો વણસી રહ્યા છે, જ્યારથી પાકિસ્તાની આરમી દ્વારા બે ભારતીયોના શર કલમ કરવાની ઘટના ઘટી છે. જેને પગલે બંને દેશોના આંતરીક સંબંધો પણ વણસ્યા છે.
More From
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.












Click it and Unblock the Notifications
