પાક.માં જાસૂસીના આરોપમાં 2 ભારતીયોની ધરપકડ

ઝિયો ન્યૂઝ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે બે કથિત ભારતીય નાગરિકો સહિત પાંચ વ્યક્તિઓની લાહોરમાં બે અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. ચેનલના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ભારતીય નાગરિકો પર જાસૂસી કરવાનો આરોપ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે ચેનલ દ્વારા આ અંગે વધુ માહિતી આપવામાં આવી નથી.
સરકારી રેડિયો પાકિસ્તાને ટ્વિટર પર લખ્યું છે કે પાંચ કથિત ભારતીય જાસૂસોની પાકિસ્તાન ભારત સરહદ પરથી ધરપકડ કરવામાં આવી છે. જોકે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક જાહેરાત પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાન અને ભારતની સરહદ પર સંબંધો વણસી રહ્યા છે, જ્યારથી પાકિસ્તાની આરમી દ્વારા બે ભારતીયોના શર કલમ કરવાની ઘટના ઘટી છે. જેને પગલે બંને દેશોના આંતરીક સંબંધો પણ વણસ્યા છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
