મોદીને વિઝા માટે અમેરિકન નીતિમાં કોઇ ફેરફાર નહીં: અમેરિકા
વોશિંગ્ટન, 27 ડિસેમ્બર: નરેન્દ્ર મોદી પર પોતાની વિઝા નીતિમાં કોઇ પ્રકારનો ફેરફાર નહીં હોવાની વાત પર ભાર મૂકતા અમેરિકાએ જણાવ્યું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર વિઝા માટે અરજી કરવા માટે સ્વતંત્ર છે. અમેરિકાએ જણાવ્યું કે મોદીની અરજી બાદ અમેરિકા કાયદા પ્રમાણે તેની પર વિચાર કરવામાં આવશે.
અમેરિકન વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે 'અમારી વિઝા નીતિમાં કોઇ ફેરફાર નથી થયો. ગુજરાતના મુખ્યમંત્રી માટે અમારી લાંબા સમયથી નીતિ રહી છે કે તેઓ વિઝા માટે એપ્લાય કરવા માટે સ્વતંત્ર છે. કોઇ અન્ય આવદેકની જેમ તેમણે પણ વિઝા પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, અને પરિણામની રાહ જોવી પડશે.'
પ્રવક્તાએ જણાવ્યું કે 'આ સમીક્ષા અમેરિકન કાનૂન અનુસાર કરવામાં આવશે. આનું પરિણામ શું હશે, તે અંગે કોઇ અટકળો લગાવી નથી શકતો.' ઉલ્લેખનીય છે કે મોદીને 2005માં અમેરિકાએ રાજનૈતિક વિઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
