પંજાબ સરકારે NRI સંમેલન બોલાવવાનો કર્યો નિર્ણય

નોર્થ અમેરિકન પંજાબી એસોશિએસને (એનએપીફ) પોતાના એક નિવેદનમાં પંજાબ સરકારને કહ્યું હતું કે વિદેશમાં રહેતાં પંજાબી સમુદાયના તે સભ્યોને આમંત્રિત કરવાનો અનુરોધ કર્યો છે કે જેમને ઘરે પરત ફરવાના મુદ્દે સમસ્યા હોય અથવા જે પંજાબમાં રોકાણ કરવા ઇચ્છે છે. આશા છે કે જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણદિવસીય આ સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રવાસી પંજાબી ભાગ લેશે.
એનએપીફના અધ્યક્ષા સતનામ સિંહ ચહલે કહ્યું હતું કે પંજાબ સરકારને તે નક્કી કરવું જોઇએ કે પ્રવાસી પંજાબી સમુદાયનું જીવન અને સંપત્તિ પંજાબમાં સુરક્ષિત છે. આ રીતે આશ્વાસનથી વિદેશમાં રહેનાર પંજાબી સમુદાય પંજાબમાં રોકાણ કરવા આકર્ષિત થશે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત







Click it and Unblock the Notifications
