IND vs WI: હાર્દિક પંડ્યાએ હારનુ ઠિકરુ બેટ્સમેનો પર ફોડ્યુ, બીજી ટી20 ગુમાવ્યા બાદ આપ્યુ નિવેદન
ભારતીય ટીમના યુવા ખેલાડી એક વાર ફરી પોતાનુ દમખમ દેખડવામાં નિષ્ફળ રહ્યા છે. વેસ્ટઇન્ડિજ વિરુધ ભારતને બીજી ટી 20 મેચ બે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનને લઇને ઘણા પ્રકારના સવાલ ઉભા થયા છે. તો કેપ્ટન હાર્દિક પાંડ્યાની કેપ્ટનશીપની આલોચના થઇ રહી છે.

હાર બાદ શુ બોલ્યા પંડાયા?
વેસ્ટઇન્ડિજ વિરુદ્ધ લગાતાર બીજી હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન હાર્દીક પાંડ્યાએ અમુક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પંડ્યા અનુસાર ટીમના બેટ્સમેનોએ સારી બેટિગ નહોતી કરી. પંડ્યાએ કહ્યુ કે, જો સાચુ કહુ તો આ શાંનદાર બેટિગ પ્રદર્શન નહોતુ. અમે સારી બેટીગ કરી શક્તા હતા. 160 પ્લસ કે 170 સારો સ્કોર હોત. પરતુ ટીમ આવુ કરવામાં સફળ ના રહી
હાર્દિક પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આપણ ટીમના ખેલાડીઓ પર ભરોસો કરવો પડશે. વર્તમાન કોમ્બિનેશન સાથે આપણે સારુ કરવા માટે આપણી ટીમ 7 બેટ્સમેન પર ભરોસો રાખવો પડશે. પડ્યાએ કહ્યુ કે, ટીમના બેટ્સમેનની વધારે જવાબદારી સાથે બેટિગ કરવી પડશે. આપણે બહેલા બે મુકાબલાથી ઘણુ શીખી શકીએ છીએ. ભારતે ટોસ જીતીને બોટિગ કરતા સાત વિકેટ પર152 રન બનાવ્યા હતા. આના જવાબમાં વેસ્ટઇન્ડીજ આઠ વિકેટ ગુમાવીને લક્ષ્યને મેળવી લીધુ હતુ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
