ભરતીય ક્રિકેટર હાર્દિક પાંડ્યાએ કર્યા ફરી લગ્ન, તસવીર આવી સામે
હાર્દિક પાંડ્યાએ આ પહેલા બે વર્ષ પહેલા કોર્ટ મરેજ કર્યા હતા. હવે તેણે પારંપારીક રીતે લગ્ન કર્યા હતા.
હાર્દિક પંડ્યાએ એક વાર ફરી લગ્ન કરય્ છે. ઉદેપુરમા તમામ પ્રકારની રીત રિવાજો સાથે તેણે નતાશા સ્તાનકોવિક સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા છે. જો કે, તેણે વર્ષ 2020માં કોર્ટ મેરેજ કરી ચૂક્યા છે. હાર્દિક અને નતાશાની એક દિકરો પણ છે. હવે તેમણે એક વાર ફરી લગ્ન કરી લીધા છે. લાલ્ન બાદની તસવીર તેમના તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. જો કે, લગ્નની ખુશી નિરાશામાં પણ બદલાઇ ગઇ હતી. કેમ કે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ અમુ સનસનીખેજ ખુલાસા કર્યા હતા. એક સ્ટિંગ ઓપરેશ દરમિયાન એવુ થયુ હતુ.

હાર્દિક પંડ્યાએ આજે ઉદયપુરમાં પોતાની પત્ની નતાશા સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. આ પહેલા કોર્ટમાં 2 વર્ષ પહેલા લગ્ન કરી ચૂક્યા છે. પરંતુ હવે તમામ રીત રિવાજો સાથે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. પાડ્યાની લગ્નમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. તેમણે સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને ખુશી વ્યક્ત કરી હતી.
ચેતન શર્માએ કર્યો મોટો ખુલાસો
જી ન્યુઝના એક સ્ટીંગ ઓપરેશનમાં ચેતન શર્માએ કહ્યુ હતુ કે, ખિલાાડી ટીમ ઇન્ડિયામા પોતાના ભવિષ્યને લઇને મારી સાથે વાત કરતા હોય છે. અને મારા ઘરે આવતા રહેતા હોય છે. હાર્દિક પાડ્યા મને મળવા માટે આવે છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે, હાર્દિક પાડ્યા મારા ઘરે આવ્યા હતા સૌફા પર સુઇ ગયા હતા. તેમણે એ પણ કહ્યુ હતુ કે, હાર્દિક પાંડ્યા ઘણા જ વિનમ્ર છે અને ભારતીય ટીમના ભવિષ્ય પણ છે. શર્માએ એ પણ કહ્યુ કે, તેમની કેપ્ટન રોહીત શર્મા સાથે પણ વાત થતી રહે છે. તો વિરાટ કોહલીને લઇને કહ્યુ હતુ કે, તેની સથે તેની વાતચીત નથી થતી
બૂમપાબ અનફીટ હોવા છતા રમવા આવી ગયો
ચેતન શર્માએ કહ્યુ કે, બૂમરાહ અનફીટ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચનોની ખરેલુ સીરિઝમાં ફિટ હોવાનુ કહીને આવ્યા હતો. અમે તેમને ત્રીજી મેચ રમાડવા માંગતા હતા પરંતુ રાહુલ દ્રવીડ તેને બીજી મેચમાં રમાવડવા માંગતા હતા. બૂમરાહ પહેલી મેચ રમવા માંગતા હતા. પરંતુ મે તેમના ના પાડી દિધી હતી. બીજી મેચ રમાડ્યા બાદ ખબર પડી દિધી. બીજી મેચમા સાંજે ખબર આવી કે, બૂમરાહને સ્કૈન માટે લઇ જવામા આવ્યો છે. ત્યાર બાદ એ પણ કહેવામાં આવ્યુ હતુ કે, તેમને વર્લ્ડ કપ માટે લઇ જવામાં આવી શકે છે. પરંતુ ત્યાર ખભર પડી કે તેમની ઇજા ગંભીર છે. અને તે એક વર્ષ સુધી બહાર રહી શકે છે. બૂમરાહે રમવા માટે ખોટુ બોલ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
