બીજી વનડે પહેલા ભારતીય ટીમને વધુ એક ઝટકો, મોહમ્મદ શમી બાદ વધુ એક ખેલાડી ઇજાગ્રસ્ત

Ind Vs Ban Playing 11 Prediction: બાંગ્લાદેશ સામે બીજી વન ડે મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્ય છે. ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમનાર શાર્દુલ ઠાકુર ઇજાગ્રસ્ત થઇ ગયો છે. તેનું બીજી વન ડેમાં રમવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. ભ

Ind Vs Ban Playing 11 Prediction: બાંગ્લાદેશ સામે બીજી વન ડે મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્ય છે. ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમનાર શાર્દુલ ઠાકુર ઇજાગ્રસ્ત થઇ ગયો છે. તેનું બીજી વન ડેમાં રમવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા બીજી વન ડે માં તેની જગ્યાએ બીજા કોઇ અન્ય ખેલાડીને સ્થાન આપી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે બાંગ્લાદેશના ઢાંકામાં ભારતીય સમયાનુસાર સવારે સાઢા અગ્યાલ વાગ્યે રમાશે.

CRICKET

શાર્દુલ ઠાકુર વનડે માં બોલિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. જો કે, ટીમમાં મેડિકલ સ્ટાફે શાર્દુલની હેલ્થ પર નજર રાખીને બેઠા છે. તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. પરંતુ કપ્ટન રોહિત શર્મા બુધવારે શાર્દુલને રમાડીને કોઇ પણ પ્રકારનુ રિસ્ક લેવા નથી માંગતા. એવામાં તેની જગ્યાએ ટીમમાં યુવા તેજ બોલર ઉમરાન મલિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અક્ષય પટેલની ફિટનેસને લઇને સારી ખબર નથી મળી રહી. અનફીટ હોવાને લીધે અક્ષય સીરિજનો પહેલો મેચ નહોતા રમી શક્યો. તેમજ બીજા મુકાબલામાં પણ તેનું રમવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. આ પહેલા મોહમ્મદ શામી હાથમાં ઇજા થવાને લઈધે સીરીજમાથી બહાર થઇ ગયા હતો. ભારતીય બોલરની વાત કરવામાં આવે તો મહોમ્મદ સરિજાે પહેલા મેચમાં પોતાના પ્રદર્શનથી ખાસ પ્રભાવિત કર્યા હતા. તેનાથી ટીમને વધુ એક વાર ઉમિદ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X