CSK vs RR: ચેન્નાઇના બેટ્સમેનો પર ભારે પડ્યા રાજસ્થાનના બોલર, 20 ઓવરમાં બનાવ્યા 125 રન
અબુધાબીમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 37 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે 126 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર
અબુધાબીમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 37 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે 126 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા.

ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ 30 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કેપ્ટન ધોનીએ 28 બોલમાં 28, સેમ કુરાન 25 માં 22 અને અંબાતી રાયડુએ 19 બોલમાં 13 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે 4 ઓવરમાં 14 રન આપી 1 વિકેટ લીધી, રાહુલ તેવાતીયાએ 4 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ, જોફ્રા આર્ચર 4 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ અને કાર્તિક ત્યાગીએ 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
ચેન્નાઇએ તેમની અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ત્રણ મેચમાં જીત મેળવી છે, જ્યારે તે 6 મેચમાં હાર્યુ છે. તે જ સમયે, રાજસ્થાન પણ 9 માંથી ફક્ત ત્રણ મેચમાં જ નામ નોંધાવવામાં સફળ રહ્યું છે. આ રીતે, બંને ટીમોમાં 6-6 પોઇન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે ચેન્નાઈ પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે અને રાજસ્થાન છેલ્લા સ્થાને છે.
આ પણ વાંચો: IPL 2020 CSK vs RR: આજે કરો યા મરોની સ્થિતિ, ધોનીએ ટોસ જીતી બેટીંગનો લીધો નિર્ણય
-
IPL 2026 Full Schedule: IPL 2026 નું સંપૂર્ણ સમયપત્રક જારી, જાણો કુલ કેટલા મુકાબલા રમાશે? -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
