IPL 2023 SRH vs KKR: નીતિશ રાણાએ ટોસ જીતી બેટિંગનો લીધો નિર્ણય, હૈદરાબાદ કરશે બોલિંગ
આજે IPL 2023ની 47મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને KKR ટીમો રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાવવા જઇ રહી છે. કોલકાતા નાઇટ રાઇઢર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદ પ્રથમ બોલિંગ કરી કોલકાતાને મોટો સ્કોર બનાવવાથી કરોકવાની કોશિશ કરશે.

ઉલ્લેખનિય છેકે બંને ટીમોની સ્થિતિ કફોડી છે જ્યાં આઠમા ક્રમે આવેલી KKR 9 માંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે જ્યારે નવમા નંબર પર આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 8 માંથી 3 મેચ જીતી છે.
બંને ટીમોના 6-6 પોઈન્ટ છે અને આજની મેચ હારનાર માટે પ્લેઓફમાં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. ખાસ કરીને જો કોલકાતા નાઈટ રાઈડર્સ આજની મેચ હારી જશે તો તે પ્લેઓફનો રસ્તો ભૂલી જશે.
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 24 મેચ રમાઈ છે, જેમાં KKR 14 અને સનરાઈઝર્સે 9 મેચ જીતી છે. છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો KKRની ટીમ ત્રણ મેચ જીતવામાં સફળ રહી છે પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદે છેલ્લી 3 મેચમાં 2 મેચ જીતી છે. સનરાઇઝર્સે પણ આ સિઝનમાં એક મેચ જીતી હતી.
આ મેદાન પર બંને ટીમો 6 વખત સામસામે આવી ચુકી છે જ્યાં હૈદરાબાદ ત્રણ વખત અને કોલકાતાએ ત્રણ વખત જીત મેળવી છે. આ જ સનરાઇઝર્સે અહીં પોતાની 48 મેચ રમી છે, જેમાં તે 30 જીતવામાં સફળ રહી છે. પરંતુ કોલકાતાની ટીમને પણ આ મેદાન પસંદ છે જ્યાં તે 17માંથી 11 મેચ જીતવામાં સફળ રહી છે.
-
IPL 2026 Full Schedule: IPL 2026 નું સંપૂર્ણ સમયપત્રક જારી, જાણો કુલ કેટલા મુકાબલા રમાશે? -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત











Click it and Unblock the Notifications
