Live: આઈપીએલ 2019 સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલુ
Live: આઈપીએલ 2019 સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલુ
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના સીઝન 12 માટે ખેલાડીઓની મંડી લાગી ગઈ છે. તમામ ફ્રેન્ચાઈઝી દિમાગી કસરતની સાથે પોતાની ટીમ માટે કેટલાય ખેલાડીઓને ખરીદવા માટે મન બનાવી ચૂક્યા હશે. મંગળવારે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની બોલી લાગવા જઈ રહી છે. આ દરમિયાન 436 ખેલાડીઓના ભાગ્યનો ફેસલો થશે જેમાં 226 ભારતીય ખેલાડીઓ સામેલ છે. 9 ખેલાડીઓએ ખુદની બેઝ પ્રાઈસ 2 કરોડ રાખી છે. દરેક ફ્રેન્ચાઈઝ પોતાની ટીમ માટે ફાયદાની ડીલ કરવા માગશે. તમામ ટીમમાં કોઈને કોઈ એવી કડી હશે જેને ટીમ મજબૂત કરવા માગશે. એવામાં ટીમ સારામાં સારા ખેલાડીઓને પોતાના ખાતામાં સામેલ કરવા માંગશે.

મોઈસ હેન્રિક્સને 1 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો
Moises Henriques is up next and he is sold to @lionsdenkxip for INR 100 lacs VIVO #IPLAuction
— IndianPremierLeague (@IPL) December 18, 2018
ગુરક્રિત મનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેસ પ્રાઈસ 50 લાખમાં ખરીદ્યો
.@gurkeeratmann22 is up next and he is sold to @RCBTweets for INR 50 lacs
— IndianPremierLeague (@IPL) December 18, 2018
VIVO #IPLAuction
બધી ટીમ પાસે કુલ 145 કરોડ 25 લાખ રૂપિયા છે જેનાથી તેઓ પોતાના પસંદિત ખેલાડીઓ ખરીદી શકે છે. ટીમમાં 9 ખેલાડીઓ એવા છે જેમની બેસ પ્રાઈઝ બે કરોડ છે, આવા ખેલાડીઓમાં બ્રેંડન મેકલ્લમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, કૉલિન ઈનગ્રામ, શૉન માર્શ, કોરી એન્ડરસન, સૈમ કરણ, એન્જેલો મેથ્યૂઝ અને શૉટ સામેલ છે.
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
