પોતાના પુસ્તક પરથી ફિલ્મ બનાવવા ઇચ્છે છેઃ યુવરાજ સિંહ
નવી દિલ્હી, 9 એપ્રિલઃ કેન્સર જેવી અસાધારણ બીમારીને હરાવીને ક્રિકેટના મેદાન પર પુનરાગમન કરીને એક મિસાલ બની ગયેલા ક્રિકેટર યુવરાજ સિંહે અત્યારસુધીની તેની યાત્રા પર આધારિત પુસ્તક પર એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. યુવરાજનું કહેવું છે કે મે હજુ સુધી એ વિચાર્યું નથી કે ફિલ્મમાં મારી ભૂમિકા કોણ નિભાવશે.
યુવરાજના જીવન પર આધારિત પુસ્તક 'ટેસ્ટ ઓફ માઇ લાઇફ'નું થોડા સમય પહેલાં જ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં યુવરાજે પોતાની ક્રિકેટ યાત્રા અને કેન્સર દરમિયાનની પોતાની જિંદગીનું વર્ણન કર્યું છે. ફિલ્મોમાં એક્ટિંગ કરવા અંગે યુવરાજનું કહેવું છે કે આ અંગે તેણે ક્યારેય વિચાર્યું નથી. હું અત્યારે માત્ર મારી રમત પર ધ્યાન આપવા ઇચ્છું છું. જો કે, નિવૃત્તિ બાદ ફિલ્મોમાં કામ કરવા અંગે વિચારી શકું છું.

નોંધનીય છે કે યુવરાજે આઇપીએલમાં અત્યાર સુધી 58 મેચોમાં 1239 રન બનાવ્યા છે, જેમાં બોલિંગ કરતા 24 વિકેટ લીધી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
