IPL : રાજીવ શુક્લાનું રાજીનામુ, શ્રીનિવાસને રાજીનામા માટે મૂકી 3 શરતો

બીસીસીઆઇના અધ્યક્ષ શ્રીનિવાસન પોતાના પદ પરથી રાજીનામુ આપી રહ્યા નથી ત્યારે આઇપીએલ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દેવા અંગેના પશ્નના જવાબમાં રાજીવ શુક્લાએ જણાવ્યું કે તાજેતરના વિવાદોને જોતા મેં આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય લેતા પહેલા મેં સંજય જગદાલે અને અજય શિરકેએ આપેલા રાજીનામાને પણ ધ્યાનમાં લીધા છે.
બીજી તરફ શ્રીનિવાસનના રાજીનામા માટે 2 જૂન મહત્વનો દિવસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ રવિવારે રાજીનામુ આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આપાતકાળ બેઠકમાં દરેક સભ્યોને પોતાની વાત કહેવાની તક આપવામાં આવશે. આ ઉપરથી તેઓ નિર્ણય લઇ શકશે તે બોર્ડમાં કેટલા સભ્યો તેમની સાથે છે અને કેટલા તેમની વિરુદ્ધમાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેઓ રાજીનામુ આપવું કે નહીં તે નક્કી કરશે.
સૂત્રો એમ પણ જણાવે છે કે શ્રીનિવાસને પોતાનું પદ છોડવા માટે ત્રણ શરતો મૂકી છે. આ સંદર્ભમાં તેમણે બોર્ડના કેટલાક અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન












Click it and Unblock the Notifications
