એન શ્રીનિવાસન ફરીથી બનવા માંગે છે બીસીસીઆઇ ચીફ
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં એન. શ્રીનિવાસનની મુશ્કેલીઓ ઓછી નથી. શ્રીનિવાસનના બધા પાંચ સૂચનોને સુપ્રીમ કોર્ટે નકારી કાઢ્યા બાદ શ્રીનિવાસને કોર્ટને લિખિત અંડરટેકિંગ આપ્યું કે જો તેમને બીસીસીઆઇ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવી છે તે આઇપીએલની બેઠકોથી દૂર રહેશે.
શ્રીનિવાસને સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની પરવાનગી માંગી. તમને જણાવી દઇએ કે શ્રીનિવાસનને જો ચૂંટણી લડવાની પરવાનગી મળે છે તો તેમનું બીસીસીઆઇ અધ્યક્ષ બનવાનું નક્કી છે કારણ કે તે આ પદ માટે એકમાત્ર ઉમેદવાર છે.

તો બીજી તરફ બીસીસીઆઇના વકીલ કપિલ સિબ્બલે ન્યાયાધીશ ટીએસ ઠાકુર અને ન્યાયાધીશ એફએમઆઇ કાલીફુલ્લાની ખંડપીઠને જણાવ્યું કે શ્રીનિવાસન આઇપીએલની ગવર્નિંગ કાઉંસિલ અને આઇપીલ સાથે જોડાયેલી બીસીસીઆઇની બેઠકોથી પોતાને દૂર રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર ક્રિકેટ સંઘ દ્વારા એક જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે, જેમાં બીસીસીઆઇ અધ્યક્ષ પદ પરથી શ્રીનિવાસનને સસ્પેંડ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીએસકેના માલિક તથા દેશમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના પ્રમુખ હોવાના નાતે શ્રીનિવાસન અને સીએસકેના હિતો ટકરાવવાના અણસાર છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
