Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રીનિવાસન રહેશે 'નોટ આઉટ', દાલમિયા બનશે કાર્યકારી અધ્યક્ષ

dalmiya
નવી દિલ્હી, 2 જૂન: આઇપીએલ સ્પૉટ ફિક્સિંગના વિવાદને લઇને ચેન્નઇમાં બીસીસીઆઇની ઇમરજન્સી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે શ્રીવિનાસન તપાસ પૂરી થશે ત્યાં સુધી તે અધ્યક્ષ પદ છોડી દેશે અને જગમોહન દાલમિયા બીસીસીઆઇના વચગાળાના અધ્યક્ષ હશે. જગમોહન દાલમિયા બંગાળ ક્રિકેટ એસોશિયનના અધ્યક્ષ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીનિવાસનનું કહેવું છે કે હું મારા પદેથી રાજીનામું નહી આપું, જો કે હું જવાબદારી છોડી શકું છું.

જો કે બેઠક પહેલાં સમાચાર પ્રાપ્ત થયા હતા કે શ્રીનિવાસન પદ છોડવા માટે રાજી થઇ ગયા છે સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રીનિવાસને રાજીનામું આપવા માટે કોઇ શરત મૂકી ન હતી. તો બીજી તરફ વચગાળાના અધ્યક્ષ માટે જગમોહન દાલમિયાના નામ પર સહમતિ બની હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આ પહેલાં શનિવારે શ્રીનિવાસન દ્વારા રાજીનામું ન આપતાં નારાજ આઇપીએલ કમિશ્નર રાજીવ શુક્લાએ રાજીનામું આપી દિધું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના તાજા ફિક્સિંગ મુદ્દે પોતાના જમાઇની ધરપકડ બાદ જ શ્રીનિવાસન પર રાજીનામું આપવાનું દબાણ બનેલું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X