Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'50 વર્ષની ઉમર સુધી રમી શકે છે સચિન'

sachin-Richards
નવી દિલ્હી, 25 એપ્રિલઃ વેસ્ટઇન્ડિઝના મહાન બેટ્સમેન સર વિવયન રિચાર્ડ્સનું માનવું છે કે, સચિનને નિવૃત્તિની સલાહ આપવાનો અધિકાર કોઇને નથી. સચિન એક એવા ખેલાડી છે જે 50 વર્ષની ઉમર સુધી આરામથી રમી શકે છે.

પોતાના સમયના દિગ્ગજ બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સે આજે અહીં કહ્યું કે, હું સચિનનો બહુ મોટો પ્રશંસક છું. તેમણે બેટિંગને એક નવી ઉંચાઇ પર પહોંચાડી છે. હું તેમને સલાહ આપનારો કોણ છું કે તેમણે ટી20માં રમવું જોઇએ કે નહીં.

રિચાર્ડ્સને પૂછવામાં આવ્યું કે, તેંડુલકર અને રિકી પોન્ટિંગ હાલની આઇપીએલમાં સફળ રહ્યાં નથી, તો શું તેમણે ક્રિકેટના સૌથી નાના રૂપમાં રમવું જોઇએ કે નહીં. તેના જવાબમાં રિચાર્ડ્સે કહ્યું કે, તેંડુલકર આજની ક્રિકેટના નાયક છે અને મને લાગે છે કે તે 50 વર્ષ સુધી રમવા માંગે તો કોઇને એ કહેવાનો અધિકાર નથી કે તે નિવૃત્તિ લઇ લે. તેંડુલકર જેવા ખેલાડીઓને એ પૂરો અધિકાર હોવો જોઇએ કે તે જાતે જ નિવૃત્તિ લેવાનો નિર્ણય કરે. તે સંપુર્ણપણે તેમનો નિર્ણય હોવો જોઇએ.

રિચાર્ડ્સ ડેરડેવિલ્સ સાથે જોડાયા બાદ તેમણા તરફથી વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે તોફાની ઇનિંગ રમી. ત્યારબાદ સેહવાગે કહ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝના આ મહાન બેટ્સમેને તેને સલાહ આપી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X