મધ્યયુગ દરમિયાન ક્યારેક ગુજરાતનું પાટનગર રહી ચુકેલુ, પાટણ આજે વિતેલા યુગના સાક્ષીની રૂપમાં ઉભુ છે. પાટણ 8મી સદી દરમિયાન, ચાલુક્ય રાજપૂતોના ચાવડા સામ્રાજ્યના રાજા વનરાજ ચાવડા દ્વારા બનાવવામાં આવેલું એક ગઢવાલી શહેર હતું.
તેને અન્હિલવાડ પણ કહેવામાં આવે છે, જેનું નામ રાજા વનરાજના મિત્ર અન્હિલના નામ પરથી પડ્યું હતું. વર્તમાનમાં શહેર ક્યારેક દિલ્હીના સુલ્તાન, કૂતુબ ઉદ દીન એબક દ્વારા તબાહ કરવામાં આવેલા એક રાજ્યના ખંડેરોની વચ્ચે ઉભુ છું. મુસ્લિમ આક્રમણના પરિણામ સ્વરૂપ, પાટણમાં કેટલાક મુસ્લિમ આર્કિટેક્ચર છે, જે અમદાવાદ સ્થિત આર્કિટેક્ચર કરતા પણ જૂના છે.
ચાલુક્ય અને સોંલકી કાળ જેમકે રાણીની વાવથી લઇને ત્રિકમ ભરોતની વાવ, કાલકા પાસે જૂનો કિલ્લો, સહસ્ત્રલિંગ સરોવર વિગેરે આ સ્થળો અનેક ખંડેર ઇમારતોથી ભરેલી છે. પાટણ જૈન ધર્મના પ્રસિદ્ધ કેન્દ્રોમાંનું એક છે અને અહીં સોલંકી યુગ દરમિયાન નિર્મિત હિન્દુ અને જૈન મંદિર જોવા મળી શકે છે. વર્તમાનમાં, પાટણ પટોળા સાડીઓ માટે પણ પ્રસિદ્ધ છે, જે સલવિવાડમાં મશ્રુ વણકરો દ્વારા બનાવવામાં આવે છે. ચાલો તસવીરો થકી નિહાળીએ પાટણને.
રાણીની વાવ
પાટણમાં આવેલી રાણીની વાવ
રાણીની વાવ
પાટણમાં આવેલી રાણીની વાવ
રાણીની વાવ
પાટણમાં આવેલી રાણીની વાવ
રાણીની વાવ
પાટણમાં આવેલી રાણીની વાવ
જૈન મંદિર
પાટણમાં આવેલું જૈન મંદિર
જૈન મંદિર
પાટણમાં આવેલું જૈન મંદિર
પટોળા બનાવતા વણકર
પાટણમાં પટોળા બનાવી રહેલા વણકર
સહસ્ત્રલિંગ તળાવ
પાટણમાં આવેલું સહસ્ત્રલિંગ તળાવ