રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, એક ખતરનાક પ્રવાસન સ્થળ
રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, સરદાર સરોવર બંધની પાસે જ સ્થિત છે, જો આપ અહીં એકલા અથવા તો માત્ર આપના કોઇ એક મિત્રની સાથે જવાનું નક્કી કરશો તો આ સ્થળ ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. આ અભયારણ્ય સ્લૉથ બિયર અને અન્ય ખતરનાક જાનવરો જેવા કે દીપડો, પામ સિવિટ બિલાડી, ઇન્ડિયન સિવિટ, ચાર સીંગડા વાળા હરણ, લંગૂર વગેરેનું આશ્રય સ્થાન છે.
આપને એ સલાહ આપવામાં આવે છે કે આપ હંમેશા મોટા ગ્રુપમાં કોઇ ગાર્ડના માર્ગદર્શનમાં અત્રે જાવ. લગભગ 7000ની વસ્તીવાળા અગ્યાર ગામો આ અભયારણ્યને ચારે તરફથી ઘેરે છે.
અભયારણ્યનો લગભગ 55.65 કિમી. વિસ્તાર ત્રિકોણીય છે, જેમાં 11 ગામોના આરક્ષિત જંગલને આવરી લેવામાં આવ્યું છે. જંગલ મૂળે દેવગઢબારીયા રાજ્યના પૂર્વ શાસકનું હતું. લગભગ 7000ની વસતી ધરાવતા 11 ગામો આ અભયારણ્યમાં અને તેની આસપાસ આવેલા છે અને 41 ગામો તેના ઇન્ટરેક્શન ઝોનમાં આવેલા છે. 150 હેક્ટરનો વિસ્તાર સિંચાઈ વિભાગના કબજા હેઠળ છે. અભયારણ્યની દક્ષિણ અને પૂર્વ સરહદે મધ્યપ્રદેશનો ઝાબુઆ જિલ્લો આવેલો છે. જ્યારે પશ્ચિમમાં જંગલો અને ઉત્તરે મહેસૂલી વિસ્તારોએ અભયારણ્યને આવરી લીધું છે.
- અહીં કેવી રીતે આવશો:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.
રતનમહલ આળસુ રીંછ અભયારણ્યને માણો તસવીરોમાં...

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય
‘‘સાહેબ, આ જંગલમાં એકલા કે એકાદ-બે લોકોએ ચાલવું નહીં. એ અત્યંત જોખમી અને અકળ જાનવર છે. ત્રાટકવામાં ઝડપી અને દોડવામાં ઝડપી. તે વૃક્ષો પર ચડી શકે છે. તે અત્યંત શક્તિશાળી છે અને તેના તિક્ષ્ણ નખ અત્યંત ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી શકે છે.'' રણથંભોર અભયારણ્યમાં તમે જાવ, તો મોટા ભાગના આદિવાસીઓ આ રીતે સ્લોથ બીયરનું વર્ણન કરે છે.

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય
સ્લોથ બીયર ખરેખર ક્યારેક તો દિપડા કરતા પણ વધારે ખતરનાક છે. પરંતુ રણથંભોર વન્યજીવન અભયારણ્યમાં આ પ્રાણીની ઝાંખી કરવી એ એક રોમાંચક અનુભવ છે.

સલાહ
આપને એ સલાહ આપવામાં આવે છે કે આપ હંમેશા મોટા ગ્રુપમાં કોઇ ગાર્ડના માર્ગદર્શનમાં અત્રે જાવ. લગભગ 7000ની વસ્તીવાળા અગ્યાર ગામો આ અભયારણ્યને ચારે તરફથી ઘેરે છે.

આરક્ષિત જંગલ
અભયારણ્યનો લગભગ 55.65 કિમી. વિસ્તાર ત્રિકોણીય છે, જેમાં 11 ગામોના આરક્ષિત જંગલને આવરી લેવામાં આવ્યું છે. જંગલ મૂળે દેવગઢબારીયા રાજ્યના પૂર્વ શાસકનું હતું. લગભગ 7000ની વસતી ધરાવતા 11 ગામો આ અભયારણ્યમાં અને તેની આસપાસ આવેલા છે અને 41 ગામો તેના ઇન્ટરેક્શન ઝોનમાં આવેલા છે.

ઝાબુઆ જિલ્લો
150 હેક્ટરનો વિસ્તાર સિંચાઈ વિભાગના કબજા હેઠળ છે. અભયારણ્યની દક્ષિણ અને પૂર્વ સરહદે મધ્યપ્રદેશનો ઝાબુઆ જિલ્લો આવેલો છે. જ્યારે પશ્ચિમમાં જંગલો અને ઉત્તરે મહેસૂલી વિસ્તારોએ અભયારણ્યને આવરી લીધું છે.

અહીં કેવી રીતે આવશો:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ
ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

રેલ્વે દ્વારા અને ઉડ્ડયન દ્વારા
- રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
- ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
