Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, એક ખતરનાક પ્રવાસન સ્થળ

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, સરદાર સરોવર બંધની પાસે જ સ્થિત છે, જો આપ અહીં એકલા અથવા તો માત્ર આપના કોઇ એક મિત્રની સાથે જવાનું નક્કી કરશો તો આ સ્થળ ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. આ અભયારણ્ય સ્લૉથ બિયર અને અન્ય ખતરનાક જાનવરો જેવા કે દીપડો, પામ સિવિટ બિલાડી, ઇન્ડિયન સિવિટ, ચાર સીંગડા વાળા હરણ, લંગૂર વગેરેનું આશ્રય સ્થાન છે.

આપને એ સલાહ આપવામાં આવે છે કે આપ હંમેશા મોટા ગ્રુપમાં કોઇ ગાર્ડના માર્ગદર્શનમાં અત્રે જાવ. લગભગ 7000ની વસ્તીવાળા અગ્યાર ગામો આ અભયારણ્યને ચારે તરફથી ઘેરે છે.
અભયારણ્યનો લગભગ 55.65 કિમી. વિસ્તાર ત્રિકોણીય છે, જેમાં 11 ગામોના આરક્ષિત જંગલને આવરી લેવામાં આવ્યું છે. જંગલ મૂળે દેવગઢબારીયા રાજ્યના પૂર્વ શાસકનું હતું. લગભગ 7000ની વસતી ધરાવતા 11 ગામો આ અભયારણ્યમાં અને તેની આસપાસ આવેલા છે અને 41 ગામો તેના ઇન્ટરેક્શન ઝોનમાં આવેલા છે. 150 હેક્ટરનો વિસ્તાર સિંચાઈ વિભાગના કબજા હેઠળ છે. અભયારણ્યની દક્ષિણ અને પૂર્વ સરહદે મધ્યપ્રદેશનો ઝાબુઆ જિલ્લો આવેલો છે. જ્યારે પશ્ચિમમાં જંગલો અને ઉત્તરે મહેસૂલી વિસ્તારોએ અભયારણ્યને આવરી લીધું છે.

  • અહીં કેવી રીતે આવશો:

નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

રતનમહલ આળસુ રીંછ અભયારણ્યને માણો તસવીરોમાં...

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય

‘‘સાહેબ, આ જંગલમાં એકલા કે એકાદ-બે લોકોએ ચાલવું નહીં. એ અત્યંત જોખમી અને અકળ જાનવર છે. ત્રાટકવામાં ઝડપી અને દોડવામાં ઝડપી. તે વૃક્ષો પર ચડી શકે છે. તે અત્યંત શક્તિશાળી છે અને તેના તિક્ષ્ણ નખ અત્યંત ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી શકે છે.'' રણથંભોર અભયારણ્યમાં તમે જાવ, તો મોટા ભાગના આદિવાસીઓ આ રીતે સ્લોથ બીયરનું વર્ણન કરે છે.

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય

સ્લોથ બીયર ખરેખર ક્યારેક તો દિપડા કરતા પણ વધારે ખતરનાક છે. પરંતુ રણથંભોર વન્યજીવન અભયારણ્યમાં આ પ્રાણીની ઝાંખી કરવી એ એક રોમાંચક અનુભવ છે.

સલાહ

સલાહ

આપને એ સલાહ આપવામાં આવે છે કે આપ હંમેશા મોટા ગ્રુપમાં કોઇ ગાર્ડના માર્ગદર્શનમાં અત્રે જાવ. લગભગ 7000ની વસ્તીવાળા અગ્યાર ગામો આ અભયારણ્યને ચારે તરફથી ઘેરે છે.

આરક્ષિત જંગલ

આરક્ષિત જંગલ

અભયારણ્યનો લગભગ 55.65 કિમી. વિસ્તાર ત્રિકોણીય છે, જેમાં 11 ગામોના આરક્ષિત જંગલને આવરી લેવામાં આવ્યું છે. જંગલ મૂળે દેવગઢબારીયા રાજ્યના પૂર્વ શાસકનું હતું. લગભગ 7000ની વસતી ધરાવતા 11 ગામો આ અભયારણ્યમાં અને તેની આસપાસ આવેલા છે અને 41 ગામો તેના ઇન્ટરેક્શન ઝોનમાં આવેલા છે.

ઝાબુઆ જિલ્લો

ઝાબુઆ જિલ્લો

150 હેક્ટરનો વિસ્તાર સિંચાઈ વિભાગના કબજા હેઠળ છે. અભયારણ્યની દક્ષિણ અને પૂર્વ સરહદે મધ્યપ્રદેશનો ઝાબુઆ જિલ્લો આવેલો છે. જ્યારે પશ્ચિમમાં જંગલો અને ઉત્તરે મહેસૂલી વિસ્તારોએ અભયારણ્યને આવરી લીધું છે.

અહીં કેવી રીતે આવશો:

અહીં કેવી રીતે આવશો:

નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ

વાહન માર્ગેઃ

ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

રેલ્વે દ્વારા અને ઉડ્ડયન દ્વારા

રેલ્વે દ્વારા અને ઉડ્ડયન દ્વારા

  • રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
  • ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X