For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમને પણ પિંજરામાં પોપટ પાળવાનું ગમે છે, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

આપણામાંથી ઘણા લોકોને પાલતુ પ્રાણીઓ પાળવાનું ગમે છે. ઘણાં લોકો ઘરોમાં કૂતરો, બિલાડી અને પક્ષીઓને પાળવાનું પસંદ કરે છે.

|
Google Oneindia Gujarati News

આપણામાંથી ઘણા લોકોને પાલતુ પ્રાણીઓ પાળવાનું ગમે છે. ઘણાં લોકો ઘરોમાં કૂતરો, બિલાડી અને પક્ષીઓને પાળવાનું પસંદ કરે છે. ઘણા લોકો ઘરોમાં પિંજરામાં પોપટ પણ રાખે છે, અને ઘણા લોકો તેનો ફોટો શો-પીસ તરીકે રાખવાનું પસંદ કરે છે. વાસ્તુ શાસ્ત્રને મુજબ ઘરમાં પોપટ રાખવાથી નેગેટિવ ઊર્જાનો વાસ થાય છે, પિંજરામાં પોપટ રાખવાનું શુભ માનવામાં આવતું નથી. બીજી બાજુ, તેના ફોટાને રાખવાનું શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે પોપટના ફોટાનો ઉપયોગ કરીને ઘરના વાતાવરણને સારું રાખી શકાય.

parrot

વાસ્તુ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે પોપટના ફોટાને બાળકોના ઓરડામાં રાખવાથી તેમનું મન અભ્યાસમાં સંકળાયેલું રહે છે. એવું કહેવામાં આવે છે કે તેને લાગવાથી પરિવારના સભ્યોનો પ્રેમ વધે છે અને ઘરમાંથી ગરીબી અને માંદગી દૂર થાય છે.

આ પણ વાંચો: હાથની રેખાઓ પરથી જાણો પૈસાદાર થવાના ચાન્સ

એવું માનવામાં આવે છે કે જો પતિ અને પત્ની તેમના રૂમમાં પોપટનો ફોટો લગાવે તો તેમનો પરસ્પર પ્રેમ વધે છે. જો તમે ઘરના ડાઇનિંગ રૂમમાં પોપટનો ફોટો લાગવા માંગો છો, તો તેના માટે ઉત્તર દિશા વધુ સારી છે અને તેનાથી તમારું સૌભાગ્ય પણ વધે છે. ઘરમાં રંગબેરંગી પાંખવાળા પોપટનો ફોટો વાસ્તુ દોષો ઘટાડે છે.

આ પણ વાંચો: આ 5 પ્રકારનાં લોકો પર બૃહસ્પતિ રહેશે મહેરબાન, તમારો અંક અને રાશિ જુઓ

એવું કહેવામાં આવે છે કે પીંજરામાં પોપટ પુરવાથી તેની આઝાદી છીનવાઈ જાય છે, જેના કારણે તે હંમેશાં ગુસ્સે રહે છે અને તમારે તેના માટે પરિણામ ભોગવવા પડે છે. આ કારણે, નકારાત્મક ઊર્જા ઘરમાં આવે છે.

English summary
Benefits of Keeping Parrots as Pets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X