Mangalavar Upay:મંગળવારે કરો આ ઉપાય, કિસ્મત આપશે સાથ, થવા લાગશે કામ
હિન્દુ પંચાગ હિસાબથી મંગળવારના દિવસને સકટમોચન હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં જણાવામાં આવ્યુ છે કે, શિવ જીએ હનુમાન જી ના રૂપમાં અવતાર લીધો હતો. મંગળવારના દિવસે પૂજા પાઠ કરવાથી હનુમાન જીનું ધ્યાન કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે. જેનાથી તમામ મનો કામના પુરી થાય છે. અને સકટ અને કષ્ટનું નિવારણ થાય છે.

જ્યોતિશ શાસ્ત્રમાં પણ આ દિવસને ખાસ માનવામાં આવ્યો છે. મગળવારે હનુમાનજીની પુજા કરવાનું વિશેષ પ્રાવધાન છે. મંગળવારના દિવસે હનુમાનજીની પુજા સાથે અમુક ઉપાયોને કરવાથી મુક્તિ મળે છે. અને તમામ બગડેલા કામ સારી રીતે થઇ જાય છે. આ ખાસ ઉપયોથી તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો.
મંગળવારના ઉપાય
મંગળવારના દિવસે સવારે સ્નાન કરીને હનુમાનજીના મંદિર જઇને ભગવાનની સામે ધી નો દિવો કરવો. સાથે જ હનુમાનજીો ચોલા ચઢાવો. માળા પહેરાવો અને લાડવાનો ભોગ ધરાવો. ત્યાર બાદ હનુમાન ચાલિસાનો પાઠ કરો આ ઉપાય કરવાથી બજરગબલી પ્રસન્ન થાય છે. અને રાહવામા આવનાર તમામ બાધા દુર થાય છે.
આર્થિક સકટથી છુટકારો મેળવા માટે મંગળવારના દિવસે વાંદરાને ગોળ, ચણા મગફળી અથવા કેળા ખવડાવો. આ શક્ય ના હોય તો કોઇ ગરીબ કે જરુરિયાત મંદને આ વસ્તુનુ દાન કરો. આ ઉપાયને 11 મંગળવાર સુધી કરવાથી આર્થિક તગી દુર થાય છે.
મંગળવારના દિવસે રામ રક્ષા સ્ત્રોતનું પઠન કરો. આનાથી હનુમાનજીની કૃપાથી તમામ સમસ્યા દુર થાય છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે સાંજે હનુમાનજી કેવડાના ઇત્ર અે ગુલાબની માળા ચઢાવો.
મંગળવારના દિવસે જવના લોટ કાળા તલ અને તેલ મેળવીને એક રોટલી બનાવીને આ રોટલીને તેલ અને ગોળમાં ચોપડીને નજર લાગનાર વ્યક્તિ કે બાળક પરથી સાત વાર ઉતારીને ભેસને ખવડાવી દો તેનાથી ખરાબ નજર ઉતરી જાય છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
