Mercury Transit in Gemini: બુધનું રાશિ પરિવર્તન, કયા જાતકોને કેવી અસર થશે?
Mercury Transit in Gemini: બુધનું રાશિ પરિવર્તન, કયા જાતકોને કેવી અસર થશે?
ગ્રહોમાં રાજકુમાર કહેવાતો બુધ આજે 8.55 વાગ્યે મિથુનમાં ગોચર કરી ચૂક્યો છે. ગ્રહ પાંચ દિવસ બાદ એટલે કે 30 મેના રોજ સૂર્યોદય પહેલાં સવારે 4.05 વાગ્યે વક્રી થઈ જશે અને 3 જૂને સૂર્યોદય પૂર્વ 2.11 મિનિટ પર વક્રી અવસ્તામાં પુનઃ વૃષભ રાશિમાં ફરશે. આ પ્રકાર માત્ર 9 દિવસમાં પરત મિથુનથી વૃષભ રાશિમાં આવી જશે. સંયોગની વાત એ છે કે 3 જૂને સાંજે 6.14 મિનિટ પર બુધ પશ્ચિમમાં અસ્ત પણ થઈ જશે. જે બાદ 7 જુલાઈ 2021ની રાત્રે 11.05 વાગ્યે ફરીથી મિથુન રાશિમાં ગોચર કરશે.
બુધનું અસ્ત થવું, વક્રી થવું, વૃષભથી મિથુન, મિથુનથી વૃષભ અને ફરી વૃષભથી મિથુમનમાં ગોચર કરવું 43 દિવસના સમયમાં બુધમાં આટલા બધા બદલાવના કારણે સામાન્ય જન જીવનથી લઈ પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાણિઓ, મોસમ વગેરે પર કેટલાય પ્રકારના વિવિધ પ્રભાવો જોવા મળશે.
કઈ રાશિના જાતકો પર કેવો પ્રભાવ પડશે જાણો

મેષ
મંગળ સાથે મિથુનમાં બુધનું આવવું આ રાશિ માટે શુભ પ્રભાવ લાવશે. લભ થશે, પૈસા આવશે. પરાક્રમ વધશે.

વૃષભ
શુભ પ્રભાવમાં વૃદ્ધિ થશે પરંતુ વાણી પર નિયંત્રણ રાખવું પડશે. આર્થિક સ્થિતિમાં સંયમ રાખો. ખર્ચ વધશે.

મિથુન
શુભ રહેશે. વાણીના દમ પર સફળ થશો. શારીરિક મજબૂતી મળશે. રોગ દૂર થશે. પિતાનો સહયોગ મળશે.

કર્ક
ખર્ચ વધશે. આવકના સાધન પણ મળશે. પરિવાર સાથે સુખદ સમય વિતશે. નેત્ર રોગ આવી શકે છે.

સિંહ
આવકના સાધન વધશે. પૈસા આવશે. પ્રગતિ મળશે. પારિવારિક જીવન સુખદ રહેશે. રોગ મુક્તિ મળશે.

કન્યા
નોકરી વેપારમાં ઉન્નતિ થશે. વાણીનું શુભ ફળ મળશે. તમારા મુજબ કામ કરાવવામાં સફળ થશો.

તુલા
ભાગ્યનો સાથ મળશે. શારીરિક માનસિક સુખ-શાંતિ મળશે. આવકના સાધન મળશે. સંપત્તિ ખરીદશો.

વૃશ્ચિક
પેટ રોગ પરેશાન કરશે. શારીરિક કમજોરી મહેસૂસ થશે. આર્થિક સંકટ આવી શકે છે. અચાનક યાત્રા થશે.

ધન
જીવનસાથી સાથે પરેશાની, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માનસિક કષ્ટ મહેસૂસ થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

મકર
રોગ ઉભરી આવવાના સંકેત છે. શારીરિક કષ્ટ થઈ શકે છે. આર્થિક પરેશાની મહેસૂસ થશે. પૈસાનું આગમન ધીમું રહેશે.

કુંભ
સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્વંયં યાત્રાઓ કરવાથી બચો. શારીરિક કષ્ટ થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

મીન
પૈસાનું આગમન સારું રહેશે. સુખ- સુવિધાઓ પ્રાપ્ત થશે. રોગોથી મુક્તિ મળશે. માનસિક રૂપે મજબૂત રહેશો.

આ ઉપાય કરો
બુધના આટલા બધા પરિવર્તન દરમિયાન આવતી પરેશાનીઓથી બચજવા માટે ભગવાન શ્રી ગણેશના લીલા રંગની મૂર્તિની દરરોજ પૂજા કરો. ઝાડ, વૃક્ષોની સેવા કરો. તુલસી, પીપળો વગેરેમાં નિયમિત રૂપે જળ અર્પિત કરો. ગાયનો લીલો ચારો ખવડાવો.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો












Click it and Unblock the Notifications
