મૃત્યુ ભોજન ખાવુ જોઈએ કે નહીં? જાણો શું કહે છે ગરૂડ પુરાણ?
ગરૂડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા ઘણા રહસ્યોના જવાબ મળે છે. ભારતીય પંરપરામાં મૃત્યુ બાદ જીવની ગતિ વિશે ગરૂડ પુરાણ ઘણુ કહે છે.
ભારતીય પરંપરામાં મૃત્યુ બાદ આત્માની શાંતિ માટે બારમા અને તેરમાના દિવસે મૃત્યુ ભોજનનું આયોજન કરાય છે. ઘણા લોકો તેને ખાવુ પાપ માને છે.

હિંદુ ધર્મના16 સંસ્કારોમાં અંતિમ સંસ્કાર છેલ્લો સંસ્કાર છે. માત્ર બ્રાહ્મણોને જ બારમા દિવસે ખાવાની મંજૂરી છે. બ્રાહ્મણો માટે સામર્થ્ય પ્રમાણે જમણનું આયોજન કરવા અને મૃતકોની શાંતિ માટે દાન આપવાનું કહેવાયું છે.
ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ પછી આત્મા તેર દિવસ સુધી તેના પરિવારના સભ્યો વચ્ચે રહે છે. આ પછી તેની બીજી દુનિયાની સફર શરૂ થાય છે. તેરમા દિવસે ભોજન પીરસવાનું પુણ્ય મૃત આત્માને મળે છે. આ મૃત આત્માના મૃત્યુ પછીની સફરને અસર કરે છે.
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ ભોજન માત્ર ગરીબો અને બ્રાહ્મણો માટે જ યોજવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો તેમાંથી ખાઈ શકે છે, પરંતુ જો કોઈ ધનવાન વ્યક્તિ ખાય તો તે ગરીબોનો અધિકાર છીનવી લેવા જેવો ગુનો ગણાય છે.
મહાભારત અનુસાર, મૃત્યુ ભોજન ખાવાથી વ્યક્તિ પર વિપરીત અસર થાય છે. જે વ્યક્તિ મૃત્યુ ભોજન ખાય છે તેની શક્તિ નાશ પામે છે.
જણાવી દઈએ કે, ભારતીય પરંપરાઓમાં લગ્નથી લઈને મોત સુધી હજારો પરંપરાઓ જોવા મળે છે. આ પરંપરાઓ સદીઓથી ચાલી આવી છે અને આજે પણ અનુસરવામાં આવે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
