જો ઘરમાં ગરોળી જોવા મળે તો તમારી સાથે થઈ શકે આવું
જો ઘરમાં જોવા મળે ગરોળી તો તમારી સાથે થઈ શકે આવું, જાણો
હિંદુ માન્યતાઓમાં શકુન અને અપશકુનનું ઘણું મહત્વ છે. પ્રકૃતિ અને આપણી આસપાસ રહેતા જીવજંતુઓ પણ આપણને કેટલીય વાર શકુન અને અપશકુન વિશે સંકેત આપે છે. આવા સંકેતોને જાણીને આપણે કેટલાય પ્રકારની આફતોથી બચી શકીએ છીએ. શકુન શાસ્ત્રમાં એવા કેટલાય સંકેતો જણાવવામાં આવ્યા છે. જેમાંની એક છે ગરોળી. તો અહીં જાણો ગરોળી કઈ રીતે તમને ભવિષ્યમાં થનાર ઘટના વિશે સંકેત આપતી હોય.

શકુન શાસ્ત્રમાં છે ઉલ્લેખ
ઘરમાં અવારનવાર જોવા મળતી ગરોળી પણ ભવિષ્યમાં થનાર કેટલીય ઘટનાઓ વિશે સંકેતો આપતી હોય છે. જેનું વર્ણન શકુન શાસ્ત્રમાં મળી આવે છે. તો અહીં જાણીએ શકુન શાસ્ત્ર મુજબ ચિપકલી એટલે કે ગરોળી સાથે જોડાયેલા કેટલાક શકુન અને અપશકુન વિશે...

જમણા હાથમાં ગરોળી પડે તો?
ગરોળી કોઈપણ વ્યક્તિના માથા કે જમણા હાથ પર પડે તો તેના સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત છે પરંતુ જો ડાબા હાથ પર ગરોળી પડે તો સમજી લેવું કે તમને ધન હાની થશે.

ડાબા કાન પર ગરોળી પડે તો?
જો તમારા જમણા કાન પર ગરોળી પડે તો સમજી લેવું કે તમને ઘરેણાની પ્રાપ્તિના યોગ છે. પરંતુ જો ડાબા કાન પર ગરોળી પડે તો આયુષ્યમાં વધારો થાય છે.

ડાબી બાજુથી ઉતરે તો
જો ગરોળી કોઈ વ્યક્તિની જમણી બાજુથી ચઢીને ડાબુ બાજુએ ઉતરે તો તેના પદમાં વૃદ્ધિ એટલે કે પ્રમોશન અને ધન લાભના યોગ બને છે.

નવા ઘરમાં પ્રવેશ કરતા દેખાય તો
નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે ગૃહસ્વામીને જો ગરોળી મરેલી કે ધૂળ લાગેલી જોવા મળે તો તે ઘરમાં નિવાસ કરનાર લોકો રોગી હોય શકે છે, આવું અપશકુન શાસ્ત્રોમાં લખ્યું છે. આ અપશકુનથી બચવા માટે વિધિ-વિધાનથી પૂજા કર્યા બાદ નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.

જમણી બાજુથી ગરોળી ઉતરે તો
જો ગરોળી કોઈ વ્યક્તિની ડાબી બાજુથી ચઢીને જમણી બાજુએથી ઉતરે છે તો એને પ્રમોશનની સાથે ધન લાભ પણ થાય છે.

ગરોળીનો અવાજ સંભળાય તો
શકુન શાસ્ત્ર મુજબ દિવસે ભોજન કરતી વખતે જો ગરોળીનો અવાજ સંભળાય તો તુરંત કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈપમ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. જો કે આ ઘટના ભાગ્યે જ બને છે કેમ કે મોટાભાગે ગરોળી રાત્રે જ બોલતી હોય છે.

ગરોળી સંભોગ કરતી જોવા મળે તો
જો કોઈ વ્યક્તિ ગરોળીને સંભોગ કરતી જોઈ લે તો આ એ વાતનો સંકેત છે કે તેની મુલાકાત ટૂંક સમયમાં જ કોઈ જૂના મિત્ર સાથે થશે.

ગરોળી ઝઘડો કરતી જોવા મળે તો
જો બે ગરોલી ઝઘડો કરતી જોવા મળે તો સમજી લેવુ્ં કે આગામી સમયમાં તમારો કોઈ નજીકના વ્યક્તિ કે પ્રિયતમા સાથે ઝઘડો થવાની શક્યતા છે

સ્ત્રીના શરીરની જમણી બાજુએ પડે તો
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
