કિન્નરના મોત બાદ તેના શરીર સાથે શું કરાય છે? કિન્નરો સાથે જોડાયેલા આ રહસ્ય જાણીને તમારા હોશ ઉડી જશે
કિન્નરોની દુનિયા રહસ્યથી ભરેલી છે. તે ક્યાં અને કેવી રીતે રહે છે તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. લોકોને દુવાઓ આપતા કિન્નરોની જીંદગી દુખોથી ભરેલી છે. કિન્નરોની જીંદગી વિશે તો બધા જાણે પણ તેના મોત અને અંતિમ ક્રિયા વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે.
ભારતમાં શુભ પ્રસંગોમાં કિન્નરોને ખુશ કરવા માટે ઘણા પૈસા આપવામાં આવે છે અને માન્યતા છે તે તેમનો શ્રાપ હકિકતમાં લાગે છે. લોકો એટલા માટે જ કિન્નરોને દુઃખી કરવાનું કે ગુસ્સો કરવાનું ટાળે છે.

મોટાભાગના લોકો કિન્નર સમાજના રહસ્યોથી અજાણ છે. કિન્નરો પણ પોતાની ઘણી બાબતોને દુનિયાથી છુપાવીને રાખવાનું પસંદ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ.
સામાન્ય માણસનું મૃત્યુ થાય તો દિવસે જ અંતિમ યાત્રા કાઢવામાં આવે છે પરંતુ કિન્નરો અંતિમ સંસ્કાર રાતે કરે છે. કિન્નર સમાજ પોતાના અંતિમ સંસ્કારને સામાન્ય લોકોની નજરથી દૂર રાખવા માંગે છે. આટલા માટે જ તેમની અંતિમયાત્રા રાત્રે જ કાઢવામાં આવે છે.
સામાન્ય લોકોની જેમ કિન્નરોની અંતિમયાત્રામાં અન્ય કોઈ સમુદાયના લોકોને જોડાવાની મંજુરી આપવામાં આવતી નથી. કિન્નરો સમાજનો નિયમ છે કે તેના અંતિમ સંસ્કારમાં તેના બંધુ જ ભાગ લઈ શકે છે. અને કોઈપણ સમાજમાં આની મંજૂરી નથી.
કિન્નરોના મૃત્યુ બાદ તેના શરીરને બાળવામાં આવતું નથી. તે તેના શરીરને બાળવાને બદલે દફનાવે છે. સૌથી મોટી વાત એ છે કે સામાન્ય લોકોની કિન્નરના મોત પર તેની અંતિમયાત્રામાં કોઈ રડતું નથી. આંસુ વહાવવાની મનાઈ હોય છે.
માન્યતા છે કે પાપી લોકો કિન્નર બનીને જન્મે છે. જ્યારે કોઈ કિન્નર મૃત્યુ પામે છે ત્યારે તેને આ નરક જેવી દુનિયામાંથી મુક્તિ મળી તેનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
કિન્નર સમાજ અન્ય લોકોને પ્રગતિ અને સુખ માટે આશીર્વાદ આપે છે. પરંતુ પોતાને માટે આ લોકો ફક્ત એક જ આશીર્વાદ માંગે છે. દુનિયાના દરેક કિન્નર પ્રાર્થના કરે છે કે તે આગામી જન્મમાં ફરી કિન્નર ન બને.
ચૌકાવનારી બાબત એ છે કે, કિન્નરના મૃત્યુ બાદ તેના શરીરને જૂતા અને ચપ્પલથી મારવામાં આવે છે. કહેવાય છે કે આનાથી તેમના પાપ ઓછા થાય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
