BSNL કરી શકે છે એક લાખ કર્મચારીઓની છટણી

બીએસએનએલના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કંપનીમાં લગભગ એક લાખ જેટલા વધુ કર્મચારી કામ કરે છે. જો તે વીઆરએસ લઇ લે છે તો કંપની પરથી ભારણ ઓછું થઇ જશે. આ ખર્ચની વ્યવસ્થા કરવી સરળ છે. તેમને કહ્યું હતું કે એક તો બીએસએનએલમાં કર્મચારીઓ વધારે છે આ ઉપરાંત કર્મચારીઓની ઉંમર વધારે છે તથા તેમનામાં જરૂરી કુશળતાનો અભાવ છે.
તેમને કહ્યું હતું કે 'મોટાભાગના કર્મચારીની ઉંમર 50ને પાર કરી ગઇ છે તથા બદલાતી ટેક્નોલોજીની સાથે તેમના કામ કરવાની કુશળતા નથી. જો આ એક લાખ કર્મચારીઓ વીઆરએસ પર તેમની સંમતિ દર્શાવે તો કંપનીને પગારનું ભારણ ઘટીને લગભગ 10 થી 15 ટકા થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે 31 માર્ચ 2011ના રિજ બીએસએનએલમાં કુલ 2.81 લાખ કર્મચારી હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બીએસએનએલને 2004-2005માં 10,183 કરોડ રૂપિયાનો નફો થયો હતો પરંતુ ત્યારબાદ નરમાઇ આવવાની શરૂ થઇ ગઇ છે. વર્ષ 2010-11માં તેને 6,384 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાન બીએસએનએલને 3જી સ્પેક્ટ્રમ અને બ્રોડબેન્ડ સ્પ્રેક્ટ્રમ પર થયેલા ખર્ચ તથા કર્મચારીઓના વધતા જતા પગારના કારણે આ નુકસાન વેઠવું પડ્યું.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
