વરિષ્ઠ અર્થશાત્રી બસુએ ફ્લેક્સિબલ શ્રમ કાયદાની હિમાયત કરી

વર્લ્ડ બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બાસુએ જણાવ્યું કે ભારતીય શ્રમ બજારમાં જરૂર કરતા વધારે નિયમન છે. દેશના કડક શ્રમ કાયદાને કારણે દેશનો આર્થિક વૃધ્ધિદર પ્રભાવિત થઇ રહ્યો છે. જે શ્રમ કાયદાને ફ્લેક્સિબલ કરવામાં આવે તો સંગઠિત અને બિન સંગઠિત બંને ક્ષેત્રોને ફાયદો થશે.
તેમણે જણાવ્યું કે વર્તમાન નિયમન માળખામાં શ્રમ બજારને વધારે લચીલું બનાવવાની જરૂર છે. જો આપણે કાયદાનું વાતાવરણ ઉભું કરીશું તો સાથે શ્રમિકોની માંગ પણ વધશે. સંપૂર્ણ મુક્ત બજાર આપવાને બદલે વધારે લચીલું બજાર આપવું જોઇએ. ભારતમાં ઘણા સમયથી શ્રમ સુધારા કરવામાં આવ્યા નથી તે કરવાની જરૂર છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?








Click it and Unblock the Notifications
