For Quick Alerts
For Daily Alerts
કૉલગેટ: CBIએ કુમાર મંગલમ બિરલા વિરૂદ્ધ દાખલ કરી FIR
નવી દિલ્હી, 15 ઓક્ટોબર: સીબીઆઇએ કોલસા ફાળવણી ગોટાળામાં એક તાજેતરમાં એક એફઆરઆઇ દાખલ કરી છે. આ કેસમાં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સીબીઆઇના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કોલસા સચિવ પીસી પારિખ પર પણ નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં હૈદ્વાબાદ, કલકત્તા, મુંબઇ અને દિલ્હીમાં છાપેમારી ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલસા ગોટાળામાં સીબીઆઇએ આ 14મી એફઆરઆઇ દાખલ કરી છે. સીબીઆઇએ નાલ્કો અને હિંડાલ્કો વિરૂદ્ધ પણ એફઆરઆઇ દાખલ કરી છે.
Comments
English summary
The Central Bureau of Investigation (CBI) on Tuesday lodged fresh FIR in the Coalgate scam. The premiere agency has named Aditya Birla Group Chairman Kumar Mangalam Birla, NALCO and HINDALCO in its new FIR.
Story first published: Tuesday, October 15, 2013, 11:31 [IST]