કૉલગેટ: CBIએ કુમાર મંગલમ બિરલા વિરૂદ્ધ દાખલ કરી FIR
નવી દિલ્હી, 15 ઓક્ટોબર: સીબીઆઇએ કોલસા ફાળવણી ગોટાળામાં એક તાજેતરમાં એક એફઆરઆઇ દાખલ કરી છે. આ કેસમાં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઇના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કોલસા સચિવ પીસી પારિખ પર પણ નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં હૈદ્વાબાદ, કલકત્તા, મુંબઇ અને દિલ્હીમાં છાપેમારી ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલસા ગોટાળામાં સીબીઆઇએ આ 14મી એફઆરઆઇ દાખલ કરી છે. સીબીઆઇએ નાલ્કો અને હિંડાલ્કો વિરૂદ્ધ પણ એફઆરઆઇ દાખલ કરી છે.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
