કૉલગેટ: CBIએ કુમાર મંગલમ બિરલા વિરૂદ્ધ દાખલ કરી FIR
નવી દિલ્હી, 15 ઓક્ટોબર: સીબીઆઇએ કોલસા ફાળવણી ગોટાળામાં એક તાજેતરમાં એક એફઆરઆઇ દાખલ કરી છે. આ કેસમાં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઇના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કોલસા સચિવ પીસી પારિખ પર પણ નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં હૈદ્વાબાદ, કલકત્તા, મુંબઇ અને દિલ્હીમાં છાપેમારી ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલસા ગોટાળામાં સીબીઆઇએ આ 14મી એફઆરઆઇ દાખલ કરી છે. સીબીઆઇએ નાલ્કો અને હિંડાલ્કો વિરૂદ્ધ પણ એફઆરઆઇ દાખલ કરી છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
