જાન્યુઆરીથી દિલ્હી - મુંબઇની ADF રદ થતા મુસાફરી સસ્તી થશે

આ નિર્ણયની સાથે જાહેર ક્ષેત્રના ભારતીય વિમાનપત્તન વિકાસ સત્તામંડળ (એએઆઇ)ને બંને સંયુક્ત સાહસોમાં વધારે ઇક્વિટી રોકવાનો નિર્ણય લીધો છે.
વર્તમાન સમયમાં દિલ્હીમાં એરપોર્ટ પર ઘરેલુ મુસાફરો પાસેથી રૂ. 200 અને વિદેશી મુસાફરો પાસેથી રૂ. 1300 એડીએફ વસૂલ કરવામાં આવે છે. જ્યારે મુંબઇમાં ઘરેલુ મુસાફરો પાસેથી રૂપિયા 100 અને વિદેશી મુસાફરો પાસેથી રૂ. 600 એડીએફ તરીકે લેવામાં આવે છે.
આ અંગે સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અજીત સિંહે બંને એરપોર્ટને 1 જાન્યુઆરી, 2013થી એડીએફ રદ કરવા તથા આ માટેની દરખાસ્ત એએઆઇ સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મંત્રાલયે ચેન્નાઇ અને કોલકત્તા એરપોર્ટ પર એડીએફ રદ કરી હતી.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
