સરકારને ડામાડોળ અર્થતંત્રથી છૂટ્યો પરસેવો, સોનુ ગીરવે મૂકશે?

આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન આનંદ શર્માએ મંગળવારે સંકેત આપ્યા હતા કે વર્તમાન આર્થિક સ્થિતિને જોતા સરકાર સોનુ ગીરવે મૂકી શકે છે. તેમણે જણાવ્યું કે દેશમાં 31000 ટન સોનાનો ભંડાર છે. સરકાર તેમાંથી 500 ટન જેટલું સોનુ ગીરવે મૂકી શકે છે.
મંગળવારે ડોલરની સરખામણીએ રૂપિયો તેની અત્યાર સુધીની સૌથી નિમ્ન સપાટીએ પહોંચી ગયો હતો. એક ડોલરની સામે 66 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો હતો. જેના પહલે સેન્સેક્સમા્ં પણ 600 અંકોનો ઘટાડો નોંધાયો હતો. નાણા મંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે સોનુ ગીરવે મૂકવા અંગેનો અંતિમ નિર્ણય છેવટે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ લેશે.
મંગળવારે નિફ્ટીમાં 200થી વધારે પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરમાર્કેટની સાથે રૂપિયાની સ્થિતિ ખરાબ છે. બીજી તરફ સોનાની કિંમતો પણ પ્રતિ 10 ગ્રામ 32,500એ પહોંચી ગઇ છે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
