લઘુત્તમ બેલેન્સ ઘટે તો ગ્રાહકને જાણ કરો : RBI
નવી દિલ્હી, 21 નવેમ્બર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુરૂવારે બેંકોને જણાવ્યું છે કે જો ગ્રાહકના બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ઓછું હોય તો ગ્રાહકોને જાણ કરવી જોઇએ. આ ઉપરાંત એમ પણ જણાવ્યું છે કે મિનિમમ બેલેન્સ લાંબા સમય સુધી ના જળવાય તો જ ચાર્જીસ વસૂલ કરવા જોઇએ.
મિનિમમ બેલેન્સ ના જળવાય તો તેના પર પેનલ ચાર્જીસ 1 એપ્રિલ, 2015થી અમલમાં આવશે. સેવિંગ બેંગ એકાઉન્ટ પર પેનલ ચાર્જીસ લગાવવા માટેની પણ અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.
આરબીઆઇએ બેંકોને એમ પણ જણાવ્યું છે કે મિનિમમ બેલેન્સ ના જળવાય તો તેના માટે ફિક્સ ચાર્જ વસૂલ કરવાને બદલે એક માળખું તૈયાર કરવામાં આવશે. તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે.
આ ઉપરાંત બેંકોએ તેમના ગ્રાહકોને આ અંગેની જાણ એસએમએસ, ઇમેઇલ, પત્ર પાઠવીને કરવાની રહેશે. ગ્રાહકોને પેનલ ચાર્જીસથી બચવા મીનિમમ બેલેન્સ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવવો જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
