કિંગફિશરને પડતામાં પાટું, 754 કરોડનું નુકશાન

ત્રિમાસિક સમીક્ષામાં કંપનીની આવક પણ ઘટીને 200 કરોડ પર આવી ગઇ છે, જે આ પહેલાં ગત વર્ષે 1,553 કરોડ રૂપિયા હતી. કંપનીની કામગીરીમાં મુશ્કેલી તથા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) દ્રારા તેમના લાયસન્સને સસ્પેન્ડેડ કરવામાં આવતાં કંપનીની આવક પર અસર વર્તાઇ હતી.
કંપનીના ખર્ચમાં ઘટાડો થયો છે તો બીજી તરફ તેને પુનર્રચના પર ભારે ખર્ચ પડ્યો છે. આ સિવાય કંપનીના ટેક્ષમાં વધારો થયો છે. પરિણામોની જાહેરાત કરતાં એરલાઇન્સે કહ્યું હતું કે તે વિભિન્ન સહભાગીઓ સાથે વાતચીત કરી રહી છે, જેથી તે નક્કી થઇ જશે કે ભવિષ્યમાં તેમની કામગીરીમાં કોઇ વિધ્ન આવશે નહી. મુંબઇ શેર બજારને મોકલવામાં આવેલી સૂચનામાં કંપનીએ કહ્યું હતું કે એરલાઇન્સ પોતાની કામગીરી ફરીથી શરૂ કરવા માટે વ્યાપક બનાવી રહી છે. તેની જાણકારી બેંકો અને ડીજીસીએને આપવામાં આવશે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
