મોંઘવારી દર 6 ટકા રહેવાની સંભાવના: રંગરાજન

તેમણે જણાવ્યું કે હાલમાં વ્યવસાયિક વર્ષમાં પ્રાથમિક ખાદ્ય મોંઘવારી દર લગભગ 8 ટકા, ઇંધણ મોંઘવારી દર લગભગ 11 ટકા અને ઉત્પાદન વસ્તુઓનો મોંઘવારીદર લગભગ ચાર ટકા રહેવાનું અનુમાન છે.
રંગરાજને જણાવ્યું કે 'છ ટકાની આસપાસ મોંઘવારી દરથી દરોમાં કપાતની સુવિધા મળે છે.' ભારતીય રિઝર્વ બેંક મોંઘવારી પર અંકુશ લગાવવા પાછલા ત્રણ વર્ષોથી કડક નાણાકિય નીતિઓ પર ચાલી રહ્યું છે. રિઝર્વ બેંક ત્રણ મેના રોજ નાણાકિય નીતિની જાહેરાત કરવાની છે. રંગરાજને માન્યું કે છ ટકા મોંઘવારી દર પણ વધારે છે હજી તેને ઓછો કરવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
