નેશનલ સ્ટૉક એક્સચેન્જના ચેરમેન પદ પરથી અશોક ચાવલાનું રાજીનામું
નેશનલ સ્ટૉક એક્સચેન્જના ચેરમેન પદેથી અશોક ચાવલાનું રાજીનામું
નવી દિલ્હીઃ એરસેલ-મેક્સિસ લાંચ મામલામાં નામ આવ્યા બાદ નેશનલ સ્ટૉક એખ્સચેન્જના ચેરમેન અશોક ચાવલાએ શુક્રવારે તત્કાળ પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. જણાવી દઈએ કે એરસેલ-મેક્સિસ લાંચ મામલામાં સીબીઆઈએ ચાવલા, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સાથે કેટલાય અન્ય અધિકારીઓનાં નામ લીધાં છે. જે બાદ ચાવલાએ કાયદાકીય ઘટનાક્રમનો હવાલો આપતાં એનએસઈના ચેરમેનના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

જણાવી દઈએ કે સીબીઆઈએ પાછલા વર્ષે જુલાઈમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ અધિકારીઓ સામે સુનાવણી શરૂ કરાવવા માટે સરકારની મંજૂરીની ઈંતજાર કરી રહી હતી. નાણા મંત્રાલયે પી. ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ અધિકારીઓ માટે પણ આવા પ્રકારની જ અનુમતિની આવશ્યકતા હતા.
સીબીઆઈ કોર્ટે એજન્સીને શુક્રવાર સુધી નાણા મંત્રાલયની અનુમતિ લેવા માટે કહ્યું હતું. જુલાઈ 2018માં સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને એરસેલ-મેક્સિસ મામલામાં એક અભિયુક્ત બનાવ્યા. પી. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમની પાસે માત્ર 600 કરોડ સુધીના જ વિદેશી રોકાણને મંજૂરી આપવાની શક્તિ હતી પરંતુ તેમણે આર્થિક મામલાની મંત્રિમંડળીય સમિતિને જણાવ્યા વિના જ 3200 કરોડ સુધીના વિદેશી રોકાણને મંજૂરી આપી દીધી હતી.
આ પણ વાંચો- Amazonના માલિકથી છૂટાછેડા લઈને મેકેંજી બની વિશ્વની સૌથી અમીર મહિલા
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
