ભારતનું રેટિંગ ઘટાડવાનું કોઇ ઠોસ કારણ નથી : રંગરાજન

રંગરાજને જણાવ્યું કે "રેટિંગ એઁજન્સીઓએ એ હકીકતને ધ્યાનમાં લેવાની પણ જરૂર છે કે અમે તાજેતરમાં કેટલાક કડક પગલાં ભર્યાં છે. આથી જ મારો વિશ્વાસ છે કે ભારતનું રેટિંગ ધટાડવા માટે રેટિંગ એજન્સીઓ માટે કોઇ મજબૂત આધાર નથી."
તેમણે જણાવ્યું કે રેટિંગ એજન્સીઓએ દુનિયાભરમાં શું થઇ રહ્યું છે તે સંદર્ભમાં ભારતની સ્થિતિનું આકલન કરવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે રેટિંગ એજન્સીઓના દ્રષ્ટિકોણમાં ચોક્કસ પરિવર્તન આવશે.
ઉલ્લેખનીય છે કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ જેવી રેટિંગ એજન્સીઓએ ચેતવણી આપી છે કે જો ભારત જરૂરી આર્થિક સુધારા માટે યોગ્ય પગલાં લેશે નહીં તો 24 મહિનામાં ભારતનું રેટિંગ ઘટાડી તેને જંક ગ્રેડની શ્રેણીમાં મૂકી દેશે. આ ઉપરાંત રેટિંગ એજન્સીઓએ ચાલુ વર્ષમાં ભારતની આર્થિક વૃધ્ધિના અનુમાનને પણ ઘટાડી દીધું છે.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
