બે વર્ષમાં ભારતનું રેટિંગ ઘટવાની શક્યતા 3માંથી એક : s&p

એસ એન્ડ પીના એનાલિસ્ટ તકાહિરા ઑગાવા અને એલેના ઑકોરોચેન્કૉએ આજે જાહેર કરેલી એક નોંધમાં જણાવ્યું છે કે "આવનારા 24 મહિનાઓમાં ભારતનું રેટિંગ ઘટવાની શક્યતા ઓછામાં ઓછી ત્રણમાંથી એકવાર જેટલી છે."

એસ એન્ડ પીએ સકારાત્મક બાબત અંગે જણાવ્યું કે તાજેતર ખાસ કરીને છેલ્લા ત્રણ સપ્તાહમાં સરકારે આર્થિક સુધારણાના જ પગલાં લીધા છે તેના કારણે સ્થિતિમાં સુધારો થઇ શકે છે. જો સરકાર નાણાકીય ખાધ ઓછી કરવામાં સફળ રહી અને રોકાણનું વાતાવરણ સુધારી વૃધ્ધિદર પાછો મેળવવામાં સફળ રહેશે તો ભારતની સ્થિતિ સ્થિરતા તરફ આગળ વધશે એમ કહી શકાય.

More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
