કાર્ડથી શોપિંગ કરી મળવો ફાયદો, RBIએ નિયમ બદલ્યા
કાર્ડથી શોપિંગ કરતા ગ્રાહકો માટે આરબીઆઇ લાવે છે એક સારા સમાચાર. આરબીઆઇએ કહ્યું છે કે તે એમડીઆરમાં ફેરફાર કરશે જેનાથી વેપારી અને ગ્રાહક બંન્નેને લાભ થશે. જાણો આ અંગે વધુ અહીં
જો તમે કાર્ડથી વસ્તુઓની શોપિંગ કરો છો તો તમારા માટે એક સારા ખબર છે. નવા વર્ષથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડની શોપિંગ સસ્તી થશે. આરબીઆઇ એ ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મર્ચેટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆરને લઇને દેશના વેપારીઓને મોટી રાહત આપી છે. આ રાહત પછી સામાન્ય લોકોને પણ તેનો ફાયદો મળશે. આરબીઆઇ એ મોનેટરી પોલિસ રિવ્યૂ પર જણાવ્યું કે ડિઝિટલ પેમેન્ટને આનાથી બૂસ્ટ મળશે. ત્યારે આ અંગે વિગતવાર જાણો અહીં...

ટેક્સ
જ્યારે પણ કોઇ બેંક કોઇ વેપારીથી કાર્ડ પેમેન્ટ સેવા માટે લે છે તો તેને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કહે છે. મોટાભાગના વેપારી એમડીઆર ફિસનો ભાર ગ્રાહક પર નાંખે છે. આ સમયે દેશમાં બેંક મર્ચેન્ટ પ્રત્યેક ટ્રાંજેક્શન માટે 1.50 થી લઇને 1.75 ટકા સુધી વસૂલે છે. જો કોઇ આરબીઆઇ મર્ચેન્ટ ડિસકાઉન્ટ આપે છે તો તેનો સીધો ફાયદો લોકોને થશે.

વેપારીઓથી વસૂલાત
આરબીઆઇ એમડીઆરની વસૂલાત માટે વેપારીઓને બે શ્રેણીમાં રખાય છે. જે વેપારીની લેવડ દેવડ 20 લાખ પ્રતિવર્ષથી વધુ હોય તે મોટા વેપારીઓની શ્રેણીમાં આવે છે. જે વેપારીઓની લેવડ દેવડ 20 લાખની ઓછી હોય તે નાના વેપારીઓમાં આવે છે.

MDRમાં બદલાવ
પ્રાપ્ત જાણકારી મુજબ નવા ચાર્જ હેઠળ એક હજાર રૂપિયાથી ઓછાની લેવડ દેવડ પર 2.50 લેવામાં આવશે. 1 થી 2 હજારની લેવડ દેવડ પર પાંચ રૂપિયા અને બે હજારની લેવડ દેવડ પર નવ રૂપિયા લાગશે. આરબીઆઇએ કહ્યું છે કે એમડીઆરમાં બદલાવથી ડેબિટ કાર્ડનો ઉપયોગ વધશે અને તેનાથી જોડાયેલા એકમો માટે બિઝનેસ સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત થશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ




Click it and Unblock the Notifications
