RBIએ સોનાની આયાત પર નવા પ્રતિબંધ લગાવ્યા

નવા નિયમો અનુસાર બધી જ બેંકો અને અધિકૃત એજન્સીઓને આયાત કરવામાં આવેલા સોના પર ઓછામાં ઓછા 20ટકા નિકાસ માટે ઉપલબ્ધ કરાવવું પડશે. અને આટલી માત્રામાં આયાત કરવામાં આવેલા સોનાને સીમા શુલ્ક વિભાગ પાસે રાખવું પડશે.
રિઝર્વ બેંકે જાહેર કરેલી અધિસૂચના અનુસાર 'આ માટે તમામ સૂચિત બેંકો અને એજન્સીઓએ ઓછામાં ઓછી સોનાની આયાતનું કોઇ પણ સ્વરૂપે તેનો પાંચમો હિસ્સો એટલે કે 20 ટકા નિકાસના ઉદ્દેશ્યથી ઉપલબ્ધ કરાવવું પડશે.' તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની આયાત સૂચિત એજન્સીઓ દ્વારા નિકાસકારોને નાણા ઉપલબ્ધ કરાવવા સંબંધિત હશે.
બેંકો દ્વારા અન્ય એકમોએ આયાત કરવામાં આવેલા સોનાની 20 ટકા માત્રા સીમા શુલ્ક વિભાગ સાથે સંકળાયેલા ગોદામોમાં રાખવી પડશે. આરબીઆઇએ આ નવા નિયમો લાગુ કરીને સોનાની આયતને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ





Click it and Unblock the Notifications
