સપ્ટેમ્બરમાં સુઝુકી મોટરસાયકલનું વેચાણ 32 ટકા વધ્યું

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એસએમએઇપીએલ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2011માં કંપનીએ 29,094 વાહનો વેચ્યાં હતાં. એસએમએઇપીએલના ઉપાધ્યક્ષ (વેચાણ) અતુલ ગુપ્તાએ જણાવ્યું અમારા ઉત્પાદનો માટે બજારમાં સારી માંગ ઉભી થઇ છે. આ કારણે સપ્ટેમ્બરમાં વેચાણ વધ્યું છે.
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં સુઝુકીના દ્વિચક્રી વાહનોના વેચાણમાં 42 ટકાનો વધારો થયો હતો. જે સપ્ટેમ્બરમાં ઘટ્યો છે.












Click it and Unblock the Notifications
